Breaking News

Crime News

Election 2022

અંજારમાં દેનાબેંકનાં ATM બંધ રહેતાં મુશ્કેલી ભોગવાનો વારો

અંજારના બસ સ્ટેશન પાસે આવેલી જૂની દેના બેન્કના ATM મશીન, પાસબુક, ચેકબુક સહિતની સુવિધા પ્રદાન કરતા જુદા-જુદા' મશીનો છેલ્લા લાંબા...

મોમાય માતાજીના મેળાના અવસરે 140 રક્તદાતાઓ દ્વારા કરાયું રક્તદાન

મોમાય માતાજી મેળાના અવસરે વર્તમાન સમયમાં લોહીની મહાઅછતને જોતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ચોબારી દ્વારા રાજાભાઈ બ્લડ બેંક ગાંધીધામના સહયોગથી રક્તદાન...

કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી.

વીજળી, પાણી, રોડ, પશુ, ખેતી અને આરોગ્ય બાબતે ચર્ચા વિચારણા.આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. અને નિવાસી અધિક...

કોડાય ગામમાં હવન અને પૂજન સહિતના કાર્યક્રમ યોજાયો.

તારીખ - 20ના ભક્તિ પાર્શ્વનાથ જિનાલયના પટાંગણમાં જૈન મુનિ વિદ્યાચંદ્રવિજયજી મ.સા.ની નિશ્રામાં હવન-પૂજન યોજાયા હતો. રાજેશભાઇ સંઘોઇ (સાડાઉ), નીલેશ છેડા,...

કોલેજના છાત્ર કોરોના વોરિયર્સ નિબંધ સ્પર્ધામાં અવલ નંબર

કચ્છ યુનિવર્સિટી કક્ષાએ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે `કોવિડ-19 વોરિયર્સ' થીમ ઉપર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન...

નવા વર્ષની રાત્રે ખોવાયા બાદ ચાર દિવસે પરત મળ્યા વિશિષ્ટ પ્રજાતિનો પોપટ.

પંખીનો શોખ ધરાવતા એક પરિવારે બે વર્ષથી પાળેલો વિશિષ્ટ પ્રજાતિનો પોપટ મળતાં પરિવારજનોએ ખુશી સાથે રાહતનો શ્વાસ લેવા સાથે તેમના...

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ મંદિર ખાતે 221 જલારામ જયંતી સાદગીથી ઉજવવામાં આવેલ.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોરોના મહામારી ને લઈને આજરોજ ૨૨૧ મી જલારામ જયંતિ સાદગીથી ઉજવવામાં આવી. જેમાં સોશિયલ distance જાળવી...

લાભપાંચમના દિવસે વિશિષ્ટ સરસ્વતી વંદના યોજાઇ હતી.

`વાંચે કચ્છ વિકસે કચ્છ'ના ઉત્તમ વિચાર સાથે કે. પી. શાહ લો કોલેજ જામનગરના પૂર્વ ગ્રંથપાલ સ્વ. પ્રદીપભાઈ મધુકાન્ત' છાયાની સ્મૃતિમાં...

જાફરાબાદ દરિયામાં ૫૦ નોટિકલ માઇલ દૂર એક ઇજાગ્રસ્ત ખલાસીનો જીવ બચાવ્યો…

ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા તાત્કાલિક તંત્ર ને જાણ કરતા સફળ રેસ્ક્યુ કરાયું…જાફરાબાદ ની રાધિકા પ્રસાદ નામની બોટ એક બોટ ગતરોજ...