Breaking News

Crime News

Election 2022

કચ્છના અંતિમ રાજવી મહારાઓ શ્રી પ્રાગમલજી ત્રીજાનું થયું નિધન

મહારાઓ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે થયું નિધન લાંબા સમયે ની બીમારી બાદ સારવાર દરમિયાન થયું નિધન. ક્ચ્છભરમાં શોકનું મોજું...

સગીરના અપહરણ અને બળાત્કાર ના ગુનામાં નાસેલા આરોપીને ધાનપુર પોલીસે ઝડપી પાડી

છેલ્લા ચાર વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા સગીરાના અપહરણ અને બળાત્કાર ના ગુનાના આરોપી ધાનપુર તાલુકાના લીમડી મેધરી ગામ...

દાહોદ તાલુકાના કેટલાક ગામ માં પાણીનીલાઇન માં લીકેઝ સર્જાતા ખેડૂતો માં આક્રોશ જોવા મડયુ

ખરેડી અને ગલાલીયાવાડ વિસ્તારમાંથી નીકળતી કડાણા પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, લીકેજ સર્જાતાં આ પાણીનો મારો આસપાસનાં સેંકડો એકર જમીનમાં આ...

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ના મોજીદડ ગામ ની એસબીઆઇ ની ઘોર બેદરકારી સામે આવી રહી છે

ચુડા તાલુકાના મોજીદડ ગામ માં આવેલી sbi માં સાત ગામોનો સમાવેશ થાય છે જેમાં મોજીદડ, કારોલ, છલાળા, બલાળા, ખાંડીયા, અચારડા...

સુરેન્દ્રનગર જિલ્લાના વડોદ ડેમના બે દરવાજા કાલે બે ફૂટ ખોલવામાં આવશે

ત્યારે લીબડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા જન હિતમાં અને સાવચેતીના પગલા ના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવાની ઓડિયો ક્લિપ વાયરલ કરી ....