વાડજ પોલીસ સ્ટેશનના PI રાઠવાની બદલી અંગે રજૂઆત કરતો પત્ર સોશિ. મીડિયામાં વાયરલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાડજ પીઆઈ જે.આર.રાઠવાની બદલી કરવાની ઘટના અંગે રજુઆત કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં...
ગુજરાતમા કોરોનાના એક્ટીવ કેસ ૮૬૭૮એ પહોંચ્યા, કુલ મૃત્યુઆંક ૧૯૬૨ થયો
ગુજરાતમા કોરોના વાયરસના કેસમા સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમા કોરોનાના નવા ૭૩૫ કેસ ઉમેરાયા છે. જેના...
હુંબલ પરિવારના માઠા પ્રસંગે ભેગા થયેલા ૧૩ને કોરોના ભેટયો : વૃધ્ધાનું થયું મૃત્યુ
રાજકોટ, કાળમુખો કોરોના વરસાદી સીઝનમાં વધુ બિહામણુ સ્વરૂપ ધારણ કરી રહ્યો હોવાનો પુરાવો મળવા પામ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં...
બજરંગવાડીના રીઢા તસ્કરની પાસા હેઠળ ધરપકડ
જામનગર રોડ પર બજરંવાડી પાસે મોચીનગર શેરી નંબર ૧માં રહેતા અને તાજેતરમાં જ ચીલ ઝડપના ગુનામાં ઝડપાયેલા મહંમદ ઉર્ફે માળી...
ટંકારાના સરૈયા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 5 પકડાયા
ટંકારા : સરૈયા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ લોકોની ધરપકડ કરી હતી જાણવા મળ્યા મુજબ ટંકારા પોલીસને મળેલ બાતમીના...
જામસર ગામે સ્વામિનારાયણ મંદિરમાંથી ઘરણ અને રોકડની તસ્કરીની પોલીસ ફરિયાદ
જોડિયા તાલુકાના જામસર ગામે આવેલ એક ધાર્મિક જગ્યાને તસ્કરોએ નિશાન બનાવી છે. જેમાં સ્વામીનારાયણ મંદિરમાંથી દાનપેટીની રોકડ સહિતનો 1.10 લાખનો...
મયુરનગરમાં જુના મનદુ:ખ રાખીને બે પક્ષો વચ્ચે મારામારી
જામનગર: જામનગરમાં સીટી સી ડીવીજન વિસ્તારના મયુરનગરમાં ગત રાત્રે બે પક્ષે મારામારી થવા પામી છે આ બનાવ અંગે પોલીસે બંને...
ખોખળદળ નદીના કોઝવે પરથી તણાયેલા યુવકની 30 કલાક પછી લાશ મળી આવી
કોઠારીયા ગામ નજીક રણુજા મંદિર પાસેથી પસાર થતી ખોખડદળની નદીમાં રવિવારે એક બોલેરો તણાયો હતો જેમાં બે નો આબાદ બચાવ...
૨ાજકોટમાં કો૨ોના કહેર : એક જ ૨ાતમાં નવા ૨૭ કેસ નોંધાયા: ચા૨ના મોત
૨ાજકોટ સૌ૨ાષ્ટ્રમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી કો૨ોનાના વધતા પ્રકોપ વચ્ચે ૨ાજકોટમાં આજે બ્લાસ્ટ થયો હોય તેમ એક જ ૨ાતમાં શહે૨માં ૨૭...
ગૌતમ અદાણીએ અયોધ્યામાં ભારતની જીવંત પરંપરાઓનેસન્માનીને શ્રદ્ધા અને સેવા ભાવનાને પુન:દ્રઢ બનાવી