Breaking News

Crime News

Election 2022

કોરોનાના કેસમાં 2 દિવસે જોવા મળ્યો ઘટાડો

ભુજ, તા. 3 સપટેમ્બર એકતરફ રાજ્યમાં આજે કોરોનાના ઘણા કેસ નોંધાયા છે. બીજી તરફ કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી કોરોનાના કેસમાં...

ભુજ નગરપાલિકા કચેરીમાં એક કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા કર્મચારીઓ માં ભય

ભુજ નગર પાલિકામાં કચેરીમાં એક કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે તેમજ અનેક લોકો સાથે સંપર્ક...

કચ્છમાં કોરોનામાં પ્રથમ વખત જ પ્લાઝમા થેરાપીનો સફળ ઉપયોગ

ભુજની જનરલ હોસ્પિટલમાં શરૃ થયેલી કોવિડ-૧૯ હોસ્પિટલ અંતર્ગત કોરોનાના દર્દીઓને અપાતી સારવાર દરમિયાન એક જટિલ કોરોનાગ્રસ્ત દર્દીને કોન્વેલેશન્ટ પ્લાઝમા આપી...

તળાજાથી રાજુલા નેશનલ હાઈવે મારામત માટે ૧૨૦૫ કરોડ મંજૂર.

તળાજાથી રાજુલા નેશનલ હાઈવે મારામત માટે ૧૨૦૫ કરોડ મંજૂર. ધારાસભ્ય અંબરીષ ડેર ની મહેનત રંગ લાવી. સૌરાષ્ટ્રના દરિયા ને જોડતો...

પુત્રીની JEEની પરિક્ષા આપવા માટે પિતાએ બાઈક ઉપર કરી 300 કિલોમીટરની મુસાફરી, જાણો પછી શું થયું

એક ખેડૂતે પોતાની પુત્રીને જેઈઈની પરિક્ષા દેવડાવવા માટે નાલંદાથી રાંચી સુધી 300 કિલોમીટરની મુસાફરી મોટરસાઈકલથી કરી હતી. બિહારના નાલંદા જિલ્લામાં...

કોરોના છે ત્યારે દયાપરમા જીઆરડીના બહેનો સતત ડ્યુટી પર ફરજ બજાવે છે

હાલમાં કોરોના છે ત્યારે દયાપરમાં જી.આર.ડી.ના બહેનો સતત ડ્યુટી પર ફરજ બજાવે છે કોટ બેન્ક અને બસ સ્ટેશન વિસ્તાર પર...

મહુવા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ આંઠ (૮) ઘરફોડ ચોરી તથા ભાવનગર શહેર માંથી થયેલ એક મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી ઓરીજનલ મુદ્દામાલ કિ.રૂ.૫૯,૬૩૫/- સાથે બે ઇસમોને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબે તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ...

કોરોના ગુજરાત LIVE:15948 એક્ટિવ કેસમાંથી 94 વેન્ટિલેટર પર અને 15854 દર્દીની હાલત સ્થિર

રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1305 કેસ નોંધાયા છે અને...

કચ્છમાં ફરી ધરા ધ્રુજીઃ મોડી રાતથી વહેલી સવાર સુધીમાં 4 આંચકા અનુભવાયાં

જરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ મેઘરાજાનો કહેર જોવા મળ્યો હતો. રાજ્યમાં...

દામનગર ના મૂળિયાપાટ ગરીબ શ્રમિક પરિવાર નું મકાન અતિવૃષ્ટિ થી ધરાશય સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન પ્રવીણભાઈ પરમારે સ્થળ મુલાકાત બાદ શક્ય તે મદદ ની ખાત્રી આપી

દામનગર ના મૂળિયાપાટ ગામે અતિવૃષ્ટિ કાચું મકાન પડ્યું સતત એકમાસ થી વર્ષા બાદ વરાપ નીકળતા જીર્ણ કાચા મકાનો માં તિરાડો...