Breaking News

Crime News

Election 2022

કચ્છમાં આ વર્ષે મેઘમહેર થઈ ખશીના પ્રસંગે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરનાં સંતો તથા ટ્રસ્ટશ્રીઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીને મેઘલાડુ કાર્યક્રમનું આમંત્રણ પાઠવી રહ્યા છે.

છ વર્ષના બે પિતરાઇ ભાઇઓ તળાવમાં ડૂબ્યા, બંનેના મોત

મોરબીના હડમતીયા ગામે બની છે. જ્યાં બે પિતરાઇ ભાઇઓના તળાવમાં ડૂબવાથી મોત નીપજ્યા છે. આ અંગે જાણ થતાં સ્થાનિક લોકો...

ફરી એક પ્રેમી યુગલે હાથમાં ચૂંદડી બાંધી કેનાલમાં પડતું મુકી આયખું ટુંકાવ્યું

બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. પ્રેમી પંખીડા ત્રણ દિવસથી ઘરેથી ભાગી...

ભદ્રેશ્વર ચોખંડાના પ્રાચીન નાળેશ્વર મહાદેવના મંદિરે શિવભક્તોની જામતી ભીડ

ભદ્રેશ્વર, તા.૨૦: અનાદિકાળથી મનુષ્ય પોતાના જીવનમાં અખંડ આનંદ પ્રાપ્ત કરવા, જન્મ - મૃત્યુ, જરા તેમજ અનેક ઉપાધિઓમાંથી મુક્ત થવા, પરમ...

મુન્દ્રા સ્વામિનારાયણ મંદિરે સત્સંગ સભા અને રાસોત્સવ સાથે હિંડોળા મહોત્સવની પૂર્ણાહુતિ

મુન્દ્રા,તા.૨૦: મુન્દ્રાના બારોઇ રોડ ખાતેના પારસનગર મધ્યે આવેલ નૂતન સ્વામિનારાયણ મંદિરે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં ભુજથી ખાસ પધારેલ...

BREAKING NEWS : ગાંધીધામ માં ખોડિયાર નગર પાસે સજોડે યુવક-યુવતીએ કર્યો આપઘાત

ગાંધીધામ માં ખોડીયાર નગર પાસે સજોડે યુવક યુવતીએ કર્યો આપઘાત આપઘાત કરનાર કિશોર અને કિશોરી નું નામ અશોક મોહનસિંગ રાજપુરોહિત...

પૂર્વ કચ્છના ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 4.2ની નોંધાઈ હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ...

નખત્રાણામાં બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 1 મહિલાનું મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કચ્છના નખત્રાણામાં બસ...

ખારીરોહર ગામમાં ઉર્ષના ઝુલુસમાં જાહેરમાં ફાયરીંગ કરનારા ૩ ઝડપાયા

છેલ્લા બે દિવસથી કચ્છમાં જાહેરમાં ફાયરિંગ કરવાના બનેલા બનાવના દ્રશ્યોએ સોશ્યલ મીડિયામાં તરખાટ મચાવ્યો હતો. ચર્ચાનું કેન્દ્ર બનેલા ફાયરિંગના આ...