કચ્છમાં આ વર્ષે મેઘમહેર થઈ ખશીના પ્રસંગે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરનાં સંતો તથા ટ્રસ્ટશ્રીઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીને મેઘલાડુ કાર્યક્રમનું આમંત્રણ પાઠવી રહ્યા છે.
કચ્છમાં આ વર્ષે મેઘમહેર થઈ અને સમગ્ર જડ-ચેતન સૃષ્ટિ ઉપર પ્રભુ કૃપા વરસી.આ ખશીના પ્રસંગે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરનાં સંતો...
વોંધ પાસેથી યુવાનનું અપહરણ કરી હુમલા અંગે સાત સામે ફરિયાદ
આદિપુરમાં પતા ટીંચતા આઠ પત્તા પ્રેમીઓ ઝડપાયા
ભુજની ટ્રાવેલ્સ પેઢી સાથે 17 લાખની છેતરપિંડી
કલ્યાણપર પાસે બાઈક સ્લીપ થતાં સેલારીનાં યુવાનનું કરુંણ મોત