અંજાર તાલુકાના વરસામેડી અને સીનુગ્રા ગામની સીમના ગેરકાયદેસર દબાણો દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવતું વહીવટીતંત્ર
કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ તેમજ અંજાર પ્રાંત અધિકારીશ્રી સૂરેશ ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત અંજાર મામલતદાર શ્રીમતી બી.વી.ચાવડા...