Breaking News

Crime News

Election 2022

કચ્છના વિવિધ ગામોમાં તિરંગા વિતરણ અને બાઈક રેલી દ્વારાતિરંગા યાત્રા યોજાઈ

"હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ" અભિયાન સાથે રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં...

“આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ, “હર ઘર તિરંગા 2025” અભિયાન હેઠળ 2 થી 15 ઓગસ્ટ 2025 દરમિયાન ત્રણ તબક્કામાં વિવિધ દેશભક્તિ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરાશે

ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, "હર-ઘર તિરંગા" અભિયાન 2022 માં આઝાદી કા અમૃત મહોત્સવ (AKAM) હેઠળ શરૂ કરવામાં આવ્યું...

ભચાઉ ખાતે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વનું યોજાયું ગ્રાઉન્ડ રિહર્સલ

 ૭૯માં સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ ભચાઉ ખાતે સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓનું...

“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની...

ભુજિયા ડુંગરની અંદર જૂના બાંધકામના ખંડર નજીકથી ચાર ખેલીઓની અટક

copy image  ભુજમાં ભુજિયા ડુંગરની અંદર જૂના બાંધકામના ખંડર નજીક રૂપિયાની રમત કરતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ...

પરમાણુ યુદ્ધની ઉલટી ગણતરી શરૂ, શું ભારત રહેશે એક પગલું આગળ?

જ્યારે દેશ પોતાની આઝાદી ઉજવી રહ્યું છે, ત્યારે એક શાંત યુદ્ધ દેશની અંદર ચાલી રહ્યું છે. હથિયારો સાથે નહીં, પરંતુ...

પોલીસ કસ્ટડીમાં નાશી ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી માનકૂવા પોલીસ

માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૫૦૧૩૨૫૦૪૩૫/૨૫ બી.એન.એસ. કલમ-૩૦૯(૪),૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુના કામેના આરોપી ઉમર ઉર્ફે શકીલ સ/ઓ કારા...

મુંદ્રાના બરાયામાંથી 1.01 લાખના મુદ્દામાલ સાથે નવ ખેલીઓને પ્રાગપર પોલીસે દબોચ્યા

copy image મુંદ્રા ખાતે આવેલ બરાયામાંથી જાહેરમાં જુગાર રમતા નવ ખેલીઓને 1.1 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધા છે. ત્યારે...

મેદસ્વિતામાં ઉપવાસમાં ખવાતી ફરાળી વાનગીઓ કેટલી જવાબદાર…??

copy image આપણે શ્રાવણનો મહિનો આવે એટલે ઉપવાસની સાથે ફરાળી વાનગીઓનો ફેસ્ટિવલ પણ શરૂ થઈ જાય..એક બાજુ ઉપવાસ, બીજી બાજુ સાબુદાણાની...

મેઘપર બોરીચીમાં એક યુવાન પર બે શખ્સોનો હુમલો

copy image મેઘપર બોરીચીની તુલસીધામ સોસાયટીમાં રહેનાર ફરિયાદી એવા નરેશ કરશન સોલંકીનું એક મકાન ગાંધીધામના ખોડિયારનગર, વાલ્મીકિવાસ, જોગણી માતાના મંદિર નજીક હોય...