નખત્રાણામાં વ્યક્તિએ પાકમાં છાંટવાની દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું
copy image નખત્રાણામાં વ્યક્તિએ પાકમાં છાંટવાની દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તે વ્યક્તિ એ બપોરે ના આરસા મા પોતાની વાડીમાં પાકમાં છાંટવાની દવા પી જતાં તેમને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ બાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર અપાઈ પરંતુ અંતે સારવાર કારગત ન નીવડતાં ગઈકાલે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.
વરસામેડીમાં દાઝી ગયેલ યુવતીનું સારવાર દરમ્યાન મોત
ભુજમાં દરિયાલાલ જયંતી પ્રસંગે સહકાર સેવા મંડળ દ્વારા આગેવાનોના સાલ તેમજ હાર પહેરાવી સન્માન કરાયા
કોમી એકતાના દૃશ્યો : ભુજની રેનબસેરા ખાતે માનસિક રોગી વ્યકિતઓને ભોજન કરાવાયું
સામખિયાળીમાં 28 વર્ષીય યુવાનનો આપઘાત
હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક ખોલવા 22 દેશ ઈરાન વિરુદ્ધ એક થયા