મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે પર્યાવરણ પ્રિય ગણપતિજીનું સ્થાપન કર્યું
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણેશ ચતૃર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ અપનાવ્યો છે. ગણેશ ચતૃર્થીનો...