Breaking News

Crime News

Election 2022

જેતલસરના રૂપાવટીના ખેડૂતોએ ડુંગળી ઘેટાં-બકરાંને ખવડાવી દીધી

જેતલસર પંથકના રૂપાવટી ગામે ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો નીચા મળતા ભાવથી ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ...

અબડાસાના ત્રણ ગામમાં દૂધ-શાકભાજી જેવી વસ્તુઓનું વેચાણ કરાયું શરૂ?

અબડાસા ના ગામો માં પાંચ કોરોના વાયરસના કેસ બહાર આવતાં નલિયા, કોઠારા, ખીરસરા (કોઠારા) આ ત્રણેય ગામો તંત્ર દ્વારા સીલ...

ભારતીય વાયરસ ચીન અને ઈટાલી કરતા પણ વધારે જીવલેણ: નેપાળના વડાપ્રધાન

ભારત અને નેપાળમાં સરહદી વિવાદ લઈને વધી રહેલા તણાવ વચ્ચે નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ કોરોના વાયરસ માટે ભારતને જવાબદાર ઠેરવવાનો...

ગેંગસ્ટર ટાઈગર હનીફ ભારતને સોંપવાનો બ્રિટનનો ઈનકાર કરાયો

બ્રિટન સરકારે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના ભાગીદાર ટાઇગર હનીફની સોંપણી ભારતને કરવાની ના પાડી દીધી છે. હનીફ ટાઈગર ૧૯૯૩ ગુજરાતના સુરતમાં...

ગીરગઢડા ભાખામાં 108ને અડધો કલાક સિંહના ટોળાએ અટકાવી, EMTએ રસ્તામાં 108ની અંદર મહિલાની પ્રસુતી કરાવી હતી

  સિંહનું ટોળુ 108ની ફરતે આંટા મારી રહ્યું હતું, મહિલાએ બાળકીને જન્મ આપ્યોસિંહનું ટોળુ રોડ પરથી હટતા જ 108 દ્વારા...

દીકરી બની ‘શ્રવણ’, ઈજાગ્રસ્ત પિતાને 1,200 કિ.મી સાઈકલ પર લઈને પોતાના વતન માં પહોંચી હતી

15 વર્ષની સાહસિક દીકરીએ ગુરુગ્રામથી બિહારના દરભંગા સુધી ડબલ સવારી સાઈકલ ચલાવી હતી કોરોના મહામારીનો ઈતિહાસ લખાશે તેમાં પરપ્રાંતિયોની પીડા...

ધોરાજી જુના સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા ૩૬ વર્ષથી ચંદન ના વાઘા ના દિવ્ય દર્શન હરિ ભકતો રહ્યા છે

ધોરાજીના બાલધા ચોરા કડીયાવાડ ખાતે આવેલ પ્રસાદીનું સ્થાન સમા જુના સ્વામિનારાયણ મંદિર ખાતે   ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે રાધા કૃષ્ણ ભગવાન...

મુંબઈ થી આવનારા મુંબઈ ગરા ને મુન્દ્રા ના વર્ધમાન નગર માં કોરોન્ટાઈન કરતાં તે પહેલા ત્યાંના રહેવાસીઓ એ કર્યો ઉગ્ર વિરોધ

  હાલ માં  કોરોના વાયરસ ની મહામારી જે ચાલી રહી છે ત્યારે છેલા ત્રણ ચાર દિવસ માં જ કચ્છ  માં ચાલીસ...