Breaking News

Crime News

Election 2022

લેવાયો મહત્વનો નિર્ણય, 6સપ્ટેમ્બરથી સુરત એરપોર્ટ ફરીથી ધમધમતું થશે, 30 ફ્લાઇટ ઓપરેટ થતા અવર-જવરમાં થસે વધારો

કાલથી એટલે કે 6 સપ્ટેમ્બરથી સુરત એરપોર્ટ ફરી ધમધમતું થશે. રવિવારથી એર ઇન્ડિયા એરલાઇન્સ પાંચ શહેરને જોડતી ફ્લાઇટ શરૂ કર્યા...

વલસાડ જિલ્લામાં અચાનક ભૂકંપના 4 આંચકા અનુભવાયા, કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રના પાલઘર બાજુ આવ્યું

11.41, 11.48, 11.55 અને 12.05 વાગ્યે આંચકા અનુભવાયામહારાષ્ટ્ર નજીકના વિસ્તારના લોકોએ આંચકા અનુભવ્ય દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કહેર અને વરસાદની આફત...

ભુજમાં ગટરની નવી લાઇનના ટેન્ડર મંજૂર થયા છે : સુધરાશે ક્યારે..??

શહેરમાં ગટરલાઇન બેસી જવાના બનાવોના પગલે ઊભા થયેલા નાગરિકોના ઉશ્કેરાટને પગલે હરકતમાં આવેલી સુધરાઇ દ્વારા વિવિધ નવા કામોના ટેન્ડરની વિગતો...

ઔધોગિક અને વાણિજય હેતુ માટે સરકારી પડતર જમીન આપવા બાબતે: ઉઠેલ માંગ

ઔધોગિક અને વાણિજય હેતુ માટે સરકારી પડતર જમીન આપવા બાબત. સરકારશ્રીના મહેસૂલ વિભાગના તા.૨૮/૩/૧૯૮૯ ના સંકલિત ઠરાવ નં જમન/૩૯૮૮/૧૭૮૫/અ થી...