Breaking News

Crime News

Election 2022

પશ્ચિમ કચ્છમાં મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી, મુંદ્રા દ્વારા ખાણ-ખનિજની ખનીજ ચોરી ઝડપાઈ

જીલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા મે.જીલ્લા કલેકટરશ્રી,કચ્છ અને મે.પ્રાંત અધિકારીશ્રી,મુંદરાનાં માર્ગદર્શન હેઠળ ખાણ-ખનીજ ચોરી અટકાવવા ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જે હેઠળ...

 હાલોલ–પાવાગઢ માર્ગે સ્ક્રેપના મોટા જથ્થામાં આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી

copy image  હાલોલ–પાવાગઢ માર્ગે ભીષણ આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી... પંચમહાલ જિલ્લાના હાલોલ–પાવાગઢ બાયપાસ રોડ પર ગોપીપુરા...

પીજીવીસીએલએ વીજાબિલના બાકી વસૂલવા માટે 72 વીજ જોડાણો કાપ્યા

સૂત્રો જણાવી રહ્યા છે ભચાઉ પીજીવીસીએલએ વીજાબિલના બાકી વસૂલવા માટે 72 વીજ જોડાણો કટ કર્યા છે. ત્યારે આ મામલે વધુમાં...

ગુજરાતના ઐતિહાસિક સૌથી જૂના કચ્છ મ્યૂઝિયમમાં ક્યૂરેટર તરીકે ડૉ.મહેન્દ્ર સિંહ સુરેલાની નિમણૂક

 ગુજરાતની અસ્મિતા સમાન અને ૧૪૮ વર્ષનો ગૌરવવંતો ઇતિહાસ ધરાવતા 'કચ્છ મ્યૂઝિયમ'ના ક્યૂરેટર તરીકે ડૉ. મહેન્દ્ર સિંહ સુરેલાની નિમણૂક કરવામાં આવી છે....

ધોરડોમાં ફૂડ સેફ્ટી અવેરનેસ તથા રજિસ્ટ્રેશન કેમ્પ યોજાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ - કચ્છ દ્વારા ફૂડ સેફ્ટી અવેરનેસ અને fssai રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું....

ગાંધીધામ-આદીપુર રેલવે સેક્શનમાં ચૌહરિકરણ કરવાના કામને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ગાંધીધામ-ભુજ સેક્શનમાં ગાંધીધામ-આદીપુર ચૌહરિકરણ (Quadrupling) પરિયોજના હેઠળ ગાંધીધામ કેબિન-આદીપુર સ્ટેશનો વચ્ચે કમીશનીંગથી સંબંધિત સૂચિત (TWO) કામને...