Breaking News

Crime News

Election 2022

અંજારમાં તંત્રએ માર્કેટને તાળા મરાવ્યા તો રસ્તા પર જ શાકભાજી વેચાવા માંડયું!

અંજાર તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. છતાં મોટાભાગના ગામોની બજારોમાં નિયમોનું પાલન થતું જોવા મળતું નથી....

કચ્છમાં સવારે 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે

કચ્છ જિલ્લા સમાર્હતા પ્રવીણા ડી.કે. દ્વારા લોકડાઉન-૪ સંદર્ભે નવી માર્ગદશકા બહાર પાડવામાં આવી છે. લોકડાઉનના પગલાંની નવી ગાઇડલાઇન અને હુકમો...

મુંબઈથી અગીયારસોથી વધુ મુસાફરોને લઈ ખાસ ટ્રેન ગાંધીધામ પહોંચી

આજે વહેલી સવારે મુંબઈથી ખાસ ટ્રેન ગાંધીધામ આવી પહોંચી હતી જેમાં આશરે 2000 જેટલા લોકો માદરે વતન પહોંચ્યા છે ગાંધીધામ...

પધ્ધરમાં મકાન ઉપરથી પડી જતા શ્રમજીવીનું મોત

પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગામમાં મકાન નુ પ્લાસ્ટર કરતા માધાપરના  જૂના વાસમાં રહેતા ૨૬ વર્ષિય રવિભાઈ બુધાભાઈ...

રાપરમાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

રાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કથડ ધાર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય સોનલબેન બીજલભાઇ કોલી ને તેમના પિતાએ ઠપકો...

પશ્ચિમ કચ્છમાં પીએસઆઈ સહિત બે કર્મચારીઓ સસ્પેન્ડ

આ અંગેની મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી ફેબ્રુઆરી માસમાં માંડવીમાંથી 800 ગ્રામ ગાંજા સાથે મામદ ઉર્ફે કારો જાકબ મણકા...

નિરમા ફેકટરી પાસેથી ટ્રકમાં ભારતીય બનાવટનો પરપ્રાંત વિદેશી દારૂની પેટી નંગ-૪૮ બોટલ નંગ- ૫૭૬ કિ.રૂ. ૧,૭૨,૮૦૦/- ટ્રક સહિત કુલ કિ.રૂ.૩,૭૨,૮૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં...

સરકારી હોસ્પિટલો ભરાય પછી ખાનગી હોસ્પિટલ્સમાં સરકારી ખર્ચે દર્દીઓની સારવાર થશે: નાયબ મુખ્યમંત્રી

  ગુજરાતમાં બે મહિનામાં લગભગ ૧૨ હજાર કરતાં વધુ દર્દી અને સાડા સાત સો કરતાં વધુ સારવાર હેઠળના દર્દીઓના કોરોના...

કરછ માં કોરોના નો મહા વિસ્ફોટ આજે એક દિવસમાં આવ્યા ૨૧ પોઝિટિવ કેસ

  કરછ માં કોરોના નો મહા વિસ્ફોટ આજે એક દિવસમાં આવ્યા ૨૧ પોઝિટિવ કેસ એક દિવસમાં જ વધુ નવા ૨૧...

કોરોનાના મહાસ્ફોટ સામે કચ્છનું તંત્ર હરકતમાં : કચ્છીમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાશે મહત્વપૂર્ણ બેઠક

  ગુજરાત સરકાર દ્વારા જનજીવન સામાન્ય બને અને સોશ્યલ ડીસ્ટનીશંગ સાથે લોકડાઉનની અમલવારી થતી રહે તે દીશામાં રાહતો આપવામાં આવી...