Breaking News

Crime News

Election 2022

ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ગણિત અને વિજ્ઞાન મોડલ્સ બનાવી અઘરા વિષયોનું સરળીકરણ કરતાં શિક્ષિકા અન્ય શિક્ષકો માટે બન્યા પ્રેરણારૂપ

શિક્ષક દિવસ' નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સાયુજ્ય સાધીને બાળકોને અદ્યતન ટેકનોલોજીના સમયને અનુકૂળ શિક્ષણ અર્પી વિશિષ્ટ...

બંધડી પ્રાથમિક શાળાને નંદનવન બનાવી શ્રેષ્ઠ શિક્ષક માટેનો  રાજ્ય પારિતોષિક મેળવનાર કચ્છના શિક્ષકશ્રી અનિલભાઇ રાઠોડ

"શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ" – ચાણક્યની આ પંક્તિને સાર્થક કરનાર શિક્ષકોમાં રણની...

ભુજના માધપરમાં ધોળા દિવસે છવાયું ભારે અંધાર પટ : આકાશ થયું કાળું ડીબાંગ

ભુજના માધપરમાં ધોળા દિવસે છવાયું ભારે અંધાર પટ.... ધોળા દિવસે કાળું ડીબાંગ આકાશ જોવા મળ્યું ..... સાથોસાથ ભારે વરસાદ પણ...

મુંદ્રાના મોખામાં 34 વર્ષીય યુવાનને વીજ શોક લાગતાં મોત

copy image મુંદ્રા ખાતે આવેલ મોખામાં 34 વર્ષીય યુવાનને વીજ શોક લાગતાં તેનું મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત...

ભુજમાં 33 વર્ષીય પરીણીતાએ કર્યો આપઘાત

copy image ભુજમાં 33 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ બનાવ...

ભુજનાં નાગોર રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 21 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

copy image ભુજ તાલુકાનાં નાગોર રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 21 વર્ષીય યુવાનનું મોત થયું છે....

ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં...

ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની...

મેદસ્વિતા પર નિયંત્રણ મેળવવા માટે કસરત, સંતુલિત આહાર અને નિયમિત કસરત જરૂરી

મેદસ્વિતા આરોગ્ય માટેનું ગંભીર જોખમ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, મેદસ્વિતાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને તે હાર્ટ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાના રોગો...

રાપર તાલુકાના છેવાડાના માલીસરાવાંઢ પ્રા.શાળાને દીવાદાંડીરૂપ બનાવનાર પ્રેરણાદાયી શિક્ષકશ્રી વિજયકુમાર ચૌધરી

પાંચ સપ્ટેમ્બરે શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે ભારતભરમાં રાષ્ટ્રીય શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ્ ડૉ.સર્વપલ્લી...