Breaking News

Crime News

Election 2022

સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અંજારમાં ટ્રાફિક નિયમન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું.

અંજાર શહેરમાં શ્રી સ્વામીનારયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા કથાનું આયોજન રાધે રિસોર્ટ સામે,અંજાર ખાતે પ્રારંભ થયો છે. શ્રી સ્વામીનારાયણ...

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી 25 વર્ષીય એક  યુવતી પર બળાત્કાર આચરતા શખ્સ વિરુદ્ધ પોલીસ  મથકે ફરિયાદ  નોંધાઇ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજ્બ શહેરના એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી યુવતીને  પોતાના છૂટાછેડા થઇ ગયાનું કહી  લગ્નની  લાલચ આપી બળાત્કાર આચરતા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં  રહેનારા મૂળ મેરાઉ તા. માંડવી ના એક યુવક વિરુદ્ધ આજે પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવી  હતી. આરોપીએ 25 વર્ષીય એક  યુવતીને પોતાના  છૂટાછેડા થઈ ગયાનું જાળાવી...