Breaking News

Crime News

Election 2022

લેન્ડ ગ્રેબિંગના કેસમાં ફરિયાદ કરવા માટે ફરિયાદીએ નીચેના દસ્તાવેજો સાથે કલેક્ટરને અરજી કરવી આવશ્યક છે:

લેન્ડ ગ્રેબિંગના કેસમાં ફરિયાદ કરવા માટે ફરિયાદીએ નીચેના દસ્તાવેજો સાથે કલેક્ટરને અરજી કરવી આવશ્યક છે: ફરિયાદીનું ઓળખપત્રજમીનનું મિલકત પત્રલેન્ડ ગ્રેબિંગની...

અંજાર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૬૨ લાભાર્થીઓના આવાસનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

અંજાર વિધાનસભા મત વિસ્તારનો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતનો કાર્યક્રમ અંજાર ખાતે મારૂતિ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ૬૨ પ્રધાનમંત્રી આવાસ...

રાપર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૪૪૬ લાભાર્થીઓના આવાસનુ ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું

આજરોજ રાપર ચિત્રોડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાપર વિધાનસભા ક્ષેત્રના ૪૪૬ લાભાર્થીઓના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આવાસોનુ...

દહેજની SRF કંપનીની બસને નડ્યો અકસ્માત:જોલવા ખાતે આગળ ઉભેલી ટ્રક સાથે અથડાઈ, 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડયા

ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલી લકઝરી બસ આગળ ઉભેલી ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં કંપનીના...