Breaking News

Crime News

Election 2022

નલિયામાં એક દુકાનમાં એકઝોસ ફેનવાળી જગ્યા ખોલી અંદર પ્રવેશી રોકડ રૂ.14 હજારની તસ્કરી કરી ચોર થયો ફરાર

નલિયામાં એક દુકાનમાંથી રૂા. 14 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આ મામલે...

નખત્રાણા ખાતે આવેલ આમારામાથી 2.66 લાખના કોપર વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

નખત્રાણા ખાતે આવેલ આમારા ગામમાં 2.66 લાખના કોપર વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે. આ મામલે સૂત્રો...

નખત્રાણા ખાતે આવેલ દેવસરના સીમ વિસ્તારમાં વીજતાર પડતાં ઘેટાનુ મોત

નખત્રાણા ખાતે આવેલ દેવસર નજીકના સીમ વિસ્તારમાં ભૂખી ડેમ પાસે આજે  ખાનગી કંપનીની પવનચક્કીનો વીજ વાયર તૂટી જમીન પર પડતાં આ સ્થળેથી પસાર થતાં ઘેટાં-બકરાંના ધણ પર પડતાં એક નર ઘેટાંનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગોડજીપર ગામના એક માલધારીના ઘેટાં-બકરાં ચરતાં હતાં તે દરમ્યાન, ખાનગી કંપનીની પવનચક્કીનો વીજ વાયર તૂટી ઘેટાં બકરાના ધણ પર પડતાં થયેલા ભયંકર અવાજથી બીજા ઘેટાં-બકરાં ભયથી ભાગી છૂટયાં હતાં. પવનચક્કીનો વીજ વાયર તૂટી જમીન પર પડતાં એક નર ઘેટાંનું મોત નીપજયું હતું.