મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20% વસૂલીને નિયમબદ્ધ કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત, જિલ્લા...
ભચાઉના ઘરાણામાં ખેતર મામલે આધેડ ઉપર છરી વડે હુમલો કરાતા ચકચાર
અંજાર તાલુકામાં આંગણવાડી નવિનીકરણ ઝુંબેશ હેઠળ 59 કેન્દ્રોની કાયાકલ્પ
ભચાઉની ઓફિસ સંલગ્ન તલાટીના રેકોર્ડ રૂમમાં ભભૂકી ઉઠેલી આગ સાત કલાકે કાબૂમાં આવી