Breaking News

Crime News

Election 2022

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા...

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા,  પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ પર બેસવા પર મનાઇ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન...

કચ્‍છ જિલ્‍લામાં ૩જી માર્ચ-૨૦૨૬ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા...

અંજારના માધવરાય ચોકમાં મહાશિવરાત્રી પર્વે નાગનાથ મહાદેવના ત્રિરૂપ શણગારના દિવ્ય દર્શન

અંજાર શહેરના માધવરાય ચોક વિસ્તારમાં દેવાધિદેવ મહાદેવના પાવન પર્વ નિમિત્તે નાગનાથ મહાદેવ મંદિરમાં ભક્તિ અને આસ્થાનો અદભુત મહિમા જોવા મળ્યો...

મુન્દ્રા પોર્ટમાં બંદર કામગીરી અને આયાત-નિકાસ વ્યવસાય અંગે મુદ્દાઓ ઉઠાવાયા : ગાંધીધામ ચેમ્બર દ્વારા રજૂઆત

મુન્દ્રા પોર્ટમાં બંદર કામગીરી અને આયાત-નિકાસ વ્યવસાય સંબંધિત મુદ્દાઓ ઉઠાવાયા હોવાનું જાણવા મળેલ છે. જેમાં કસ્ટમ નાઈટ ડ્યૂટી, સર્વિસેબલ નિકાસ...