Breaking News

Crime News

Election 2022

કચ્છમાં ઘાસચારાની અછત માટે તંત્ર સતર્ક: કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આગોતરી બેઠક

આ વર્ષે વરસાદ મોડો પડતા કચ્છમાં ઘાસની અછતની શક્યતાને ધ્યાનમાં રાખી કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ સમીક્ષા બેઠક યોજી.બેઠકમાં નક્કી કરવામાં આવ્યું...

વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને નિદર્શન કીટોનું વિતરણ, ભચાઉ

ખેડૂતો સુધી આધુનિક કૃષિ ટેકનોલોજી પહોંચાડવા, ભગામણ કરાયલ સુધારેલ જાતોના પ્રચાર-પ્રસારને વેગ આપવા તેમજ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓના ભાપક અમલીકરણના હેતુથી...

સણવા ગામે પ્રાકૃતિક કૃષિ દ્વારા ખરીફ પાક વ્યવસ્થાપન અંગે ૮૦થી વધુ ખેડૂતોનેવૈજ્ઞાનિકોનું માર્ગદર્શન

સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા સરદારસરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) યોજના અંતર્ગત રાપર તાલુકાના સણવા...

મુંદરા શહેર વિસ્તારના પોર્ટ ત્રિવેણી એકાર્ડ પાસેથી માદક પદાર્થ કી.રૂ ૨,૧૦,૦૦૦/- નાં મુદામાલ સાથે એકની અટક

મુંદરા શહેર વિસ્તારના પોર્ટ રોડ પર GUJARAT POLICE આવેલ ત્રિવેણી એકાર્ડ પાસેથી માદક પદાર્થ હેરોઈન ૧૦.૫ ગ્રામ, કી.રૂ ૨,૧૦,૦૦૦/- નાં...

ભચાઉ દ્વારા તાલુકા પંચાયત હોલ ખાતે જનજાગૃતિના હેતુથી જનચેતના – કોમ્યુનિટી લીડર્સ સેન્સિટાઈઝેશન વર્કશોપનું આયોજન

ભચાઉ: તાલુકા હેલ્થ ઓફિસ, ભચાઉ દ્વારા તાલુકા પંચાયત હોલ ખાતે ભચાઉ તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો તથા અન્ય પદાધિકારીઓ માટે વિવિધ રાષ્ટ્રીય...

વાલકા મોટા આયુષ્માન આરોગ્ય મંદિરે વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું

રાજ્ય સરકારના હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા તેમજ પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી નખત્રાણા તાલુકાના રવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર...

કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે સાવચેતી અને તકેદારી માટે આરોગ્ય વિભાગ સતર્ક

ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસ (CHPV)ના નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ, જનજાગૃતિ અને જરૂરી તકેદારીના...

પૂર્વ સાંસદ રાજ્યસભા તેમજ અબડાસા  વિધાનસભાના  પૂર્વ  ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે  પવિત્ર અષાઢી  બીજ અને કચ્છી માડુઓના નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ 

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા, પૂર્વ સાંસદ રાજ્યસભા તેમજ અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પવિત્ર અષાઢી બીજ અને કચ્છી માડુઓના નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. કચ્છની ધરતી અને મેઘરાજા વચ્ચેના સબંધો એ મહામુલ્ય છે. શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અષાઢી બીજના પવિત્ર દિવસે કચ્છની ધરતી પર મેઘરાજાના અમી છાંટણા થાય. આગામી વર્ષ ખેડૂતો અને પશુપાલકો તેમજ કચ્છી માડુઓ માટે સુખ, શાંતિ અને સમૃધ્ધિથી ભરપૂર બની રહે. અષાઢી બીજનું મહત્વ કચ્છી કહેવત “અષાઢી બીજ વંડર કા વીજ”  પરથી જ સમજી શકાય છે. અષાઢ મહિનામાં મેઘરાજાના આગમનથી કચ્છની ધરતી સ્વર્ગ સમાન બની જતી હોય છે. આ વર્ષે પણ ભરપૂર વરસાદ કચ્છની ધરતી પર આવે અને કચ્છની ધરતી હરિયાળી બને તેવી પ્રભુને પ્રાર્થના.  મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માંડું, મીઠી અસાન્જી કચ્છી બોલી, અને મીઠી અસાન્જી પ્રીત, ‘હેપી અષાઢી બીજ’ મડીકે નયે વરેજી વધાયું!!!

ગુજરાતમાં ચાંદીપુરાથી 11 બાળકનાં મોત

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના...

નાગરિકતાનો ફેંસલો નિષ્પક્ષ રીતે થવો જોઇએ : સુપ્રીમ

 સુપ્રીમ કોર્ટે સોમવારે એક ધ્યાન ખેંચે તેવા મહત્ત્વના નિર્દેશમાં કહ્યું હતું કે, કોઇ વ્યક્તિની નાગરિકતા અથવા વિદેશી હોવાનો ફેંસલો નિષ્પક્ષ, કાનૂની અને...