છેલ્લા ૫ વર્ષથી ધાનપુર પો.સ્ટે ના મારામારીના ગુનામાં ફરાર નાસતા-ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જણાવેલ હોય જેથી જામનગર જીલ્લાના...
લોકશાહીનો અનોખો ઉત્સવ: સુરેન્દ્રનગરની બે સગી બહેનોએ લગ્નના ફેરા ફરતા પૂર્વે મતદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યો