Breaking News

Crime News

Election 2022

દયાપર સ્વામિનારાયણ મંદિરમાં સાદગીથી કરાઇ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

દયાપર સ્વામિનારાયણ મંદિરમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવાયો જેમાં દયાપર ભાઈઓના સ્વામિનારાયણ મંદિરમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવી...

નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 દિવસ પૂર્વે પડેલ ભુજના યુવાનની લાશ આજે વહેલી સવારે પાણીમાં તરતી મળી આવી, સ્થાનિક ગોતાખોરો એ પાણી માથી બહાર કાઢી

નખત્રાણાના પાલરધુના ધોધમાંથી 2 દિવસ પૂર્વે કરણ ગૌતમભાઈ જોષી કરીને એક યુવાને તે ધોધ માં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું....