Breaking News

Crime News

Election 2022

કૃષ્ણ જન્મોત્સવ તેમજ ગણેશ મહોત્સવની સરકારીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા અનુસાર ઉજવણી કરી શકાશે

ભુજ, શુક્રવારઃ નોવેલ  કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO  ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.  આ સંબંઘમાં કેન્દ્ર સરકાર...

ભુજ શહેર ભાજપ દ્વારા સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતગંત પ્રશિક્ષણ વર્ગ યોજાયો.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લોકોમાં જાગુકતા કેળવવાના હેતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતર્ગત તાજેતરમાં ભુજ શહેર...

આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા જોડો અભિયાન હેઠળ અંજાર શહેર વોર્ડ નો 4 ખાતે 50 શિક્ષિત યુવાનો જોડાયા

આવી રાહુ છે ત્યારે અંજાર શહેર વોર્ડ નો 4 જે હાલે સતાપક્ષ ના અધ્યક્ષા  નો છે તે વોર્ડ મા 50 શિક્ષિત આગેવાનો તેમજ...

આઈ.ટી.આઇ. ભુજ ખાતે બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ

ભુજ, ગુરૂવારઃ આઇ.ટી.આઇ., ભુજ ખાતે કાર્યરત જુદા જુદા વ્યસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની બીજા તબક્કાની અરજી પ્રક્રિયા હાલ ચાલુ છે...

સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદા્ અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજા શનિવારે કચ્છમાં

ભુજ, ગુરૂવારઃ સ્વર્ણિમ ગુજરાત- ૫૦ મુદા્ અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે.જાડેજા તા.૨૮મી ઓગષ્ટ-૨૦૨૧ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે....