Breaking News

Crime News

Election 2022

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલા ફિલ્ડ બટ પર આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટીસ યોજાશે

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.૦૩ ઉપર તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ૧૭MARATHA LI ના રોજ તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે....

મુંદરા વિસ્તારમાં કુરિયર એજન્સી મારફતે માદક પદાર્થની હેરાફેરીની પ્રવૃતિનો પર્દાફાશ કરતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ

copy image અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી...

સુરતમાં ફરી એક વખત વિધ્યાર્થીઓ સીન સપાટા કરતાં જોવા મળ્યા : પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

copy image સુરતમાં ફરી એક વખત વિધ્યાર્થીઓ સીન સપાટા કરતાં જોવા મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવી...

  અંજારના રામપર ગામમાં સામાન્ય મુદ્દે થયેલ બોલાચાલીનો બનાવ હત્યામાં પરીણમ્યો : એક યુવાન પર બે શ્ખ્સોએ કર્યો છરી વડે હુમલો

copy image   અંજાર ખાતે આવેલ રામપર ગામમાં સામાન્ય બાબતમાં હુમલો કરવાનો બનાવ હત્યામાં પરીણમ્યો છે. આ બનાવે અંગે વધુમાં પ્રાપ્ત...

મહાકુંભમાં થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલ વ્યક્તિ તેરમાં દિવસે પરત જીવતો ઘરે પહોંચ્યો

copy image ગત તા. 29 જાન્યુઆરીના મોદી રાત્રીના સમયે ભાગદોડ મચી હતી જેમાં કેટલાક લોકોના મોત થયા હતા.  પરંતુ તાજેતરમાં...

ભીરંડિયારાથી ગોરેવાલીની મુખ્ય પાઇપલાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરી પાણીનો વેડફાટ તેમજ સરકારી સંપત્તિને નુકશાન પહોચડવાના કેસમાં તમામ આરોપી નિર્દોષ

સૂત્રો જણાવી રહ્યા છે બન્નીના ભીરંડિયારાથી ગોરેવાલી સેક્શનની મુખ્ય પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર જોડાણ કરી અને પાણીનો વેડફાટ અને સરકારી સંપત્તિને નુકશાન પહોચડવાના...

સાસુને માર મારવાના કેસમાં પુત્રવધૂ નિર્દોષ જાહેર

copy image સાસુને માર મારવાના પ્રકરણમાં પુત્રવધૂને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ...

ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં આવેલી કંપનીમાં લાગી આગ

copy image ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં આવેલી કંપનીમાં લાગી આગ ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં...

ચેક પરત ફરવાના પ્રકરણમાં સજાનો હુકમ સેશન્સ કોર્ટે કાયમ રાખી આરોપીને જેલમાં ધકેલાયો

copy image ચેક પરત ફરવાના પ્રકરણમાં એક વર્ષની કેદનો હુકમ સેશન્સ કોર્ટે કાયમ રાખ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી...