મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના ૫૦ યુવાનોને પગભર બનાવવા જે.સી.બી.નું વિતરણ કરાયું
ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગરના ટાઉનહોલ ખાતે આયોજિત ૫૦ જે.સી.બી.ના વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા...
આગામી મહિને ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન ભારત આવવાના છે
સિંધુ જળ પર ભારતને પાકની પોકળ ચીમકી
ખોટા હોય તોય વિરોધ છાત્રોનો હક્ક : સીજેઆઇ
`વયં રાષ્ટ્રે જાગૃયામ : સદાય જાગૃત રહીએ’
14 ઓગસ્ટે થયેલા દેશના ભાગલા નહીં ભુલાય:મોદી