Breaking News

Crime News

Election 2022

ખેડૂતોના પાકને નુકસાન, માલધારીઓ સામે ઘાસચારા અને પાણીનું સંકટ; કચ્છ માટે વિશેષ દુષ્કાળ રાહત પેકેજ જાહેર કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત

કચ્છ જિલ્લામાં ચાલુ ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓ સામે ગંભીર સંકટ ઊભું થયું છે.કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ...

જિનપિંગની ભારત મુલાકાત અંગે ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનથી મૂંઝવણ!

ચીની વિદેશ મંત્રાલય ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી આપી રહ્યા. ગુરુવારે બેઇજિંગમાં યોજાયેલી એક...

જહાજો નિશાને; મધ્ય-પૂર્વમાં યુદ્ધ ઉગ્ર બન્યું

 મધ્યપૂર્વમાં તનાવ ફરીથી ચરમસીમાએ પહોંચ્યો છે.ત્યારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ તરફથી ઈરાનનાં પાંચ ઓઈલ ટેન્કરને તબાહ કર્યા બાદ ઈરાને પણ પલટવાર...

રેલવે યોજનાને ફોરલેન કરવાની મંજૂરી અપાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને બુધવારે મળેલી કેન્દ્રિય પ્રધાન મંડળ ની બેઠકમાં દેશમાં સાત રેલવે યોજનાને ફોરલેન કરવાની મંજૂરી અપાઇ હતી....

કચ્છમાં વિલંબિત વરસાદની સ્થિતિ વચ્ચે માલધારીઓની પડખે જિલ્લા વહીવટીતંત્ર

કચ્છમાં વિલંબિત વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લાના માલધારીઓ તથા પશુઓને ઘાસ તથા પીવાના પાણી મુદે્ કોઇ મુશ્કેલી ન પડે તે માટે...

ભુજ તાલુકાની શ્રી નાનારેહા પ્રાથમિક શાળા ખાતે કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ભુજ તાલુકાની શ્રી નાનારેહા પ્રાથમિક શાળા ખાતે કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અને મટકી ફોડ ઉત્સવ ઉમંગભેર...

પીજીવીસીએલ ની આ પ્રકારની ગંભીર બેદરકારી સામે તંત્ર અને વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લેવાવા અત્યંત જરૂરી છે

૧. કોન્ટ્રાક્ટરોનું નબળું કામ અને મોનિટરિંગનો અભાવ​ઘણી વખત વીજ કંપનીઓ દ્વારા મેન્ટેનન્સ કે લાઇન નાખવાનું કામ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતું...

શિરવા ગામે સરકારી જમીનો ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર

કોડાય કચ્છ જિલ્લા કલેક્ટર તથા મુંદરા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ  શિરવા ગામે સરકારી જમીનો ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની...

ગળપાદરના વર્ધમાન નગરમાં ત્રણ ઇસમોઓ વડે બે યુવાનો ઉપર જીવલેણ હુમલો કર્યો

 અહીંના ગળપાદર વર્ધમાન નગરમાં ત્રણ ઇસમોઓ ધોકા, પાવડા વડે બે યુવાનો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. સૂત્રો પરથી મળતી માહિતી સામે...

કિડિયાનગર રેલવે મથકે પરિસરમાં અમુક તત્ત્વોએ મચાવેલા ઉત્પાતના કારણે ભારે ખળભળાટ મચ્યો હતો

રાપરના કિડિયાનગર રેલવે મથકે પરિસરમાં અમુક તત્ત્વોએ મચાવેલા ઉત્પાતના કારણે ભારે ખળભળાટ મચ્યો હતો. સૂત્રો પરથી મળતી માહિતી સરકારી સંપત્તિને...