Breaking News

Crime News

Election 2022

નાગણી કંડલા હાઈવે પર શનિવારે બપોરના અરસામાં  ખાદ્યતેલ ભરેલી ટેન્કર અને ટ્રોલી વચ્ચે સામસામે ટક્કર :એકનું મોત

copy image નાગણી કંડલા હાઈવે પર શનિવારે બપોરના અરસામાં  ખાદ્યતેલ ભરેલી ટેન્કર અને ટ્રોલી વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. બંને...

કેરા ગામના વાડિવિસ્તારમાં ગંજીપાના વડે જુગાર  રમતા  ચાર  જુગાર પ્રેમી પોલીસના સકંજામાં

copy image ભુજ તાલુકાના કેરાના વાડીવિસ્તારમાં  ઢળતી સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ચાર જુગાર પ્રેમીઓને  પોલીસે  ઝડપી પાડયા હતા.   સાંજે સાત વાગ્યાની  આસપાસ કેરા  ગામે પિયાવા  વિસ્તારમાં  શખ્સની  વાડીની  વચ્ચે  ખુલ્લામાં  ગંજીપાના  વડે જુગાર રમતા ચારે શખ્સને રોકડા રૂા....

ભચાઉ તાલુકાના વોંધ નજીક મોટર સાઈકલની ટકકરથી 57વર્ષીય આધેડ મહિલા નું  મૃત્યુ   

ભચાઉ તાલુકાના વોંધ નજીક મોટર સાઈકલની ટકકરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા  57વર્ષીય  આધેડ મહિલા નું  મૃત્યુ  થયું હતું. વેંધ ગામની  મહિલા ગત તા .19/4ના સવારે 8 વાગ્યાના  અરસામાં વેંધથી પગપાળા છાડવાડા રામદેવપીર મંદિર જવા નીકળ્યા હતા. તે દરમ્યાન નાયરા પેટ્રોલપંપ  પાસે 300 મીટર દૂર સામખિયાળી તરફ જતા નેશનલ હાઈવે ઉપર મોટર સાઈકલના ચાલકે  ટકકર મારતા તેમને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી.ઈજાગ્રસ્ત હાલતમાં આ મહિલાને  ભચાઉ સરકારી હોસ્પિટલ ખાતે લવાતા  ત્યના તબીબે  તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકનાએ   વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.  

 રાપરમાં  વૃદ્ધાની પજવણી સાથે ચાર જણે તેમના પર હુમલો કર્યો હોવાનો મુદો પોલીસ  દફ્તરે નોંધાયો 

copy image રાપરમાં  વૃદ્ધાની પજવણી સાથે ચાર જણે તેમના પર હુમલો કર્યો હોવાનો મુદો પોલીસ  દફ્તરે નોંધાયો હતો. શહેરમાં ગત તા. 17/4ના સવારે 11.30 વાગ્યાના અરસામાં બનેલા  બનાવ  અંગે 65  વર્ષીય  મહિલાએ રાપર તાલુકાના સેલારીના આરોપીઓ  સામે ગુનો નોંધાવ્યો હતો.  પોલીસે જણાવ્યું હતું કે, તહોમતદારોએ ફરિયાદીના  ઘરમાં પ્રવેશ કરી ઘરના આંગણામાં ત્રિશૂલ મારી  ર40 હજારનું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ  ભોગ બનનાર ઉપર ત્રિશૂલ અને લાકડી વડે હુમલો કરવા સાથે તેમનું વત્ર ફાડી નાખ્યુ હતું. ફરિયાદીએ લેન્ડ ગ્રેબિંગનો કેસ કરતાં તેના મનદુ:ખ તથા  કેસ પરત લેવા મુદ્દે હુમલો કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ બનાવમાં ભોગ બનનારને  અસ્થિભંગ  સહિતની  ઈજા પહોંચી હતી. રાપર પોલીસે આ  મામલે  વધુ  તપાસ હાથ...

જુદી જુદી બે કાર્યવાહી દરમિયાન 97,600 નો શરાબનો જથ્થો કબ્જે કરાયો

copy image લખપત તાલુકાના પાનધ્રોમાંથી પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે એલસીબીએ રૂા. 53,400નો શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. દરોડા દરમ્યાન આ કામનો આરોપી હાજર મળ્યો ન હતો. એલસીબી દ્વારા મળતી માહિતી મુજબ એલસીબીના પીઆઇ એસ.એન. ચૂડાસમા  અને પીએસઆઇ ટી.બી. રબારીની સૂચના અને  માર્ગદર્શનના અનુસંધાને એલસીબીની ટીમ શનિવારે અડધી રાત્રે લખપત તાલુકામાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે,  અપનાનગર-પાનધ્રોના રહેવાસી ઈસમ પોતાના   કબજા ભોગવટાનાં મકાનમાં...