Breaking News

Crime News

Election 2022

ગુજરાતના ચાર શહેર WHO સાથે મળીને કોરોનાનો ઉપચાર શોધશે

કોરોના મહામારીનો ઉપચાર શોધવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગેવાનીમાં યોજાનાર ક્લીનિકલ ટ્રાયલમાં ગુજરાતના ચાર શહેર ભાગ લેશે. તેમાં અમદાવાદ સહિત...

કચ્છમાં જમાઇ બન્યો જમ : રિસાયેલી પત્ની ન માનતા સસરાની કરી ક્રૂર હત્યા

કચ્છના અંજાર તાલુકાના સિનુગ્રા ગામે ઘરેલું ઝઘડામાં જમ બનેલા જમાઈએ રમજાન મહિનામાં પોતાના સસરાની ક્રૂર હત્યા નિપજાવી હતી. આરોપી સલીમ...

અંતે કચ્છમાંથી પણ શ્રમિકોનું પ્રયાણ-ભુજથી પ્રયાગરાજ ટ્રેન રવાના

કચ્છમાંથી પગપાળા વતન જવાની શ્રમિકોની જિદ, સાંધીપુરમમાં કામદારો વચ્ચે બઘડાટી પછી કચ્છમાં પરપ્રાંતીય શ્રમિકોને મુદ્દે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. અંતે...

કચ્છમાં કોવિડ લેબને મંજૂરી, અત્યારે બે શંકાસ્પદ કેસ, વધુ ૩૦ સેમ્પલ લેવાયા

કચ્છમાં કોરોના અંતર્ગત અત્યારે થોડી રાહતના સમાચાર છે. અત્યારે ભુજના ૬૯ વર્ષીય પુરુષ અને મુન્દ્રાના એક ક્રુ મેમ્બર સહિત બે...

ઘુડખર અભ્યારણ્યમાં પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસથા પુરી પાડતું વનવિભાગ

મદદનીશ વન સંરક્ષકશ્રી ઘુડખર અભ્યારણ્ય હાલ સમગ્ર દેશ અને રાજયમાં લોકડાઉન છે ત્યારેઙ્ગ ઉનાળાની આ ગરમીમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને...

દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા ૧૧ વેન્ટીલેટર કીટ સરકાર ને અર્પણ કરાયું

દ્વારકા સમગ્ર દેશમાં ચાલતા કોરોનાની મહામારીમાં દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા આજે સવારે વેન્ટીલેટરનું દાન લોક કલ્યાણ અર્થ કર્યુ છે.આજે...

રાજકોટથી UP જવા વધુ એક ટ્રેન રવાના; સાંજે એક ટ્રેન રતલામ જશે

રેલ મંત્રાલય-રાજ્ય સરકાર ટીકીટ ભાડુ ચૂકવશેનો પરિપત્ર હજુ આવ્યો જ નથી: યુ.પી.ના બલિયા ખાતે જનારી 1171 શ્રમિકોની ટ્રેનમાં મજુરોનું ટીકીટ...