સુરેન્દ્રનગર જિલ્લાના 32 ખેડૂતો સાથે આણંદના 2 ઇસમે કરી 44 લાખની લૂંટ
આણંદના બે ભેજાબાજોએ સુરેન્દ્રનગર જિલ્લા ના 32 ખેડૂતો પાસેથી વેચાણ રાખેલ કપાસ, એરંડાની રકમની ચૂકવણી જ નહી કરી 40 લાખથી...
આણંદના બે ભેજાબાજોએ સુરેન્દ્રનગર જિલ્લા ના 32 ખેડૂતો પાસેથી વેચાણ રાખેલ કપાસ, એરંડાની રકમની ચૂકવણી જ નહી કરી 40 લાખથી...
કાલાવડ તાલુકાના નિકાવા નજીક નાના વડાળા ગામે વીજળી પડતા યુવાનનુ મોત થતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી છે.જાણવા...
અમરેલી જિલ્લામાં આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે
ગુજરાત એટીએસની ટીમ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ગત અઠવાડિયે રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી 54...
ભુજ: અષાઢી બીજથી એક સપ્તાહ કોરૂં ગયા બાદ કચ્છમાં ઝાપટાથી અડધા ઇંચ સાથે મેઘરાજાની ફરી એન્ટ્રી થઇ હતી. પૂર્વ કચ્છના...
ભુજ: કચ્છ પર ફરી પાછો રણતીડરૂપી આફતનો ખતરો મંડરાઇ રહ્યો છે અને યમન, સોમાલિયાથી તીડ ત્રાટકે તેવી દહેશત વચ્ચે તંત્ર...
ગાંધીધામ: એ ડિવીઝન પોલીસે ચુડવા સીમમાં આવેલા જવાહર નગરમાં દરોડો પાડીને શરાબની બોટલોને ખાલી કરી, તેમા ફરી પાણી મીક્સ કરીને...
કચ્છમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બે આરોપી, એક જેલ કર્મચારી, એક બીએસએફના આરોગ્ય કર્મચારી...
કેરા શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળા ના ગાયોના પાણી પીવાના બહાર ના આવાડા માં રોડ પર મરેલ કૂતરાને ઉપાડીને કોઈ...
અત્યાર સુધી નોંધાયેલ પોઝીટીવ કેસો: ૧૬૪અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો: ૧૦૨અત્યાર સુધી મૂત્યુ પામેલ કેસો: ૭ + ૧...