Breaking News

Crime News

Election 2022

અબ્દુલ કૈઅમ અન્સારી, જેમણે માત્ર આઝાદી માટે જ નહીં, પણ સામાજિક અને આર્થિક અસમાનતા સામે લડ્યા, તેનો જન્મ 1 જુલાઈ, 1905 ના રોજ બિહારના શાહાબાદ જિલ્લાના દેહરી ગામે થયો હતો. તેના પિતા મુનશી અબ્દુલ હક એક બિઝનેસમેન અને માતા સફિયા બેગમ હતી.

ઇલેકટ્રોથર્મ ઇન્ડીયા લિમીટેડ કંપનીમાં GST ની રેડ

સામખીયાળીની ઇલેકટ્રોથર્મ ઇન્ડીયા લિમીટેડ કંપનીમાં GST ની રેડ પડી. વહેલી સવારે GST ટિમ 2 કારમાં 8 થી વધુ કર્મચારીઓ દ્વારા...

રાજુલા નગરપાલિકાના સદસ્ય ઘનશ્યામભાઈ વાઘ દ્વારા રાજુલામાં ભેરાઈ રોડ પર દર રવિવારે બજાર ભરાય છે તો તંત્ર દ્વારા યોગ્ય જગ્યા આપવામાં આવે તેવી માંગ

રાજુલામાં દર રવિવારે બજાર ભરાય છે. તો તંત્ર દ્વારા યોગ્ય જગ્યા આપવામાં આવે. દર રવિવારે બજાર ભરાય છે. જેને લીધે...

ભુજ શહેરમાં જુગઠું રમતાં 6 ઈસમો સકંજામાં

ભુજ: ભુજ શહેરના દાદુપીર ફળીયામાં ખુલ્લે આમ જુગાર ધામ ઝડપાયું જેમાં 6 ઇસમો બી ડિવિઝન પોલીસના સકંજામાં હતા. અને તેમના...

રૈયાધાર ૧૩ માળીયા કવાટર્સ આવાસ યોજનામાંથી કુટણખાનું પકડી પાડતી “ગાંધીગ્રામ-ર (યુની.)” પોલીસ

આજરોજ મ્હે. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ સંયુકત પો.કમિ.શ્રી ખુરશીદ અહેમદ સાહેબ તથા ઝોન -૨ શ્રી મનોહરસિંહ જાડેજા...

સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત નહીં પરંતુ ગંદગી ભર્યું ભારત, રોગી ભારત

" સ્વસ્થ શરીર,સ્વસ્થ મન" આ ઉક્તિ દર્શાવે છે કે જો આપણી આસપાસ સ્વચ્છતા હશે તો જ તંદુરસ્તી આવશે. ત્યારે ભુજ...

માધાપર ગામ મધ્યે થી ૭૦ કિલ્લો ગૌમાંસનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય, પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.ખઆર.મોથવીયા સાહેબ સરહદી રેન્જ ભૂજ તથા પોવીસ અધિક્ષકશ્રી સૌરણ સિંષ સાહેબ પશ્ચિ। કચ્છ ભુજનાખોખે ગેરકાયદેસર ચાલતા કતલખાનાખોની બદીને...

આદિપુરમાં રૂા. 11.50 લાખની જીપકારની ચોરી

આદિપુર: વોર્ડ પ.એ વિસ્તારમાં પ્લોટ નં. 187 નજીક ચોરીનો આ બનાવ તા. 13 થી તા. 16ના સમયગાળામાં બન્યો હતો. કોઈ...

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્‍યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ

જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવાકાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો...

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ

જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવાકાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો...