અંજારમાં ટ્રેનની અડફેટે આધેડનું મોત
કચ્છના અંજાર રેલવે ફાટક નજીક ટ્રેનની અડફેટે આધેડનું મોત નીપજ્યું છે. મુંબઇથી ભુજ આવતી સયાજીનગરી ટ્રેનની હડફેટે આધેડનું મોત નીપજ્યું...
કચ્છના અંજાર રેલવે ફાટક નજીક ટ્રેનની અડફેટે આધેડનું મોત નીપજ્યું છે. મુંબઇથી ભુજ આવતી સયાજીનગરી ટ્રેનની હડફેટે આધેડનું મોત નીપજ્યું...
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ એ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે આડેસર પોલીસ ને મળેલી પૂર્વ બાતમીના...
કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક (KDCC BANK) ૧૦૦ કરોડ ના કોભાંડના મામલે જયંતિ ડુમરાની ધરપકડ બાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો...
આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના વોર્ડ 3 એ માં રહેતા જગદીશભાઈ તુલસીભાઈ પરમાર a પોતાની કાર જીજે12...
અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરમાં આવેલી પૂર્ણા નર્સિંગ હોમમાં આરોપી કેશુ બાપોદરા લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવે...
અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગંગા નાકા પાસે મામદશા હજીસા શેખ ઉમર વર્ષ પચ્ચીસ ને છોકરા બાબતે આરોપી...
કચ્છના વિવિધ ગામોમાંથી વીજલાઈન પસાર કરવામાં આવી રહી છે જો કે તેના વળતર બાબતે ખેડૂતોમાં નારાજગી સાથે રોષ જોવા મળે...
જય ભારત કંપનીમાં ફરજ બજાવતા વિજયસિંહ ગોપાલસિંહ ગોડના જણાવ્યા પ્રમાણે કંપનીમાં લૂંટ કરવાના ઈરાદે બકાભાઈ ગોરધનભાઈ દેવીપૂજક અને તેની સાથેના...
એક લાખથી વધુની લેણા બાકી ધરાવતા ૩૦૦ બાકીદારીને આજે સુધરાઈએ નોટીસ ફટકારી હતી. જો ૩ દિવસમાં લેણા ભરપાઈ નહીં કરે...
માંડવી પોલીસે વિગતો આપતા કહ્યું હતું કે બિદડામાં રહેતા ૫૬ વર્ષીય મણિલાલ વાસુદેવભાઈ મારવાડા એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત...