Breaking News

Crime News

Election 2022

ભુજ શહેર- તાલુકાના ૪૫ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારનીમાર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં વોકળા ફળિયામાં મેમણ ડેલીમાં આવેલ ફરીદાબેનઅબ્દુલગફુર મેમણનું...

માળીયા મીયાણા ગામે એક યુવાન ભૂલથી ડીઝલ ગળી ગયો

મોરબી જિલ્લામાં આવેલ માળીયા મીયાણા ગામે વાંઢ વિસ્તારમાં શેરી નં.4માં રહેતો અવિશ મુસાભાઇ મવર (ઉ.રર) પોતાની વાડીએ હતો. ત્યારે સાંજે...

તેરા થી બીટા જતા રસ્તા પર અકસ્માત સર્જાયો

અબડાસાના તેરા ગામ પાસે ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેરાથી બીટા જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર આ અકસ્માત સર્જાયો...

હાલમાં સમગ્ર જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળ્યો

હાલના સમયમાં જ્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગ...

ચુડા તાલુકામાં એસ.ટી બસસ્ટેશન નું ઈ લોકાર્પણ

ચૂડા તાલુકા ખાતે ૨.૩૧ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી બસસ્ટેશનનું નવ નિર્માણ કરાયું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં...

પાલારા ખાસ જેલ, ભુજ માથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીને પકડતી પાડતી પેરોલ ફ્લો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ

સરહદી રેન્જ ભુજના આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ ધ્વારા પશ્ચિમ કચ્છ-ભુજ...

પૂર્વ બાતમી આધારે સોઢા ટ્રાવેલ્સમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ

મે.ડી.જી.પી.સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓની ગુજરાત રાજ્યમાંથી પ્રોહિબિશનની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે અંતર્ગત મે.પોલીસ...

શ્રી સાળંગપુર ધામ શ્રી કષ્ટભજનદેવને 108 થી વધારે દિવ્ય શાસ્ત્ર નો શ્રૃંગાર કરવામાં આવ્યો

જગવિખ્યાત શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર ધનૂર્માંસ નિમિતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસ જી (અથાણા વાળા)ની પ્રેરણાથી...

પાલારા ખાસ જેલ, ભુજ માથી વિગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીને પકડતી પાડતી પેરોલ ફલો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ

સરહદી રેંન્જ ભુજના આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધ્યકશ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ દ્વારા પશ્ચિમ કચ્છ-ભુજ...

કેમિકલયુક્ત પાણીને નદીમાં, તળાવના વહેણમાં ઠાલવવામાં આવતાં હોવાથી અનેક પશુઓ મૃત્યુ પામ્યા

ચાડવા રખાલમાં સામત્રા-વાડાસર રોડ પર આવેલી જે પુંજારા તળાવની પાળ પાછળ નશાયુકત-કેમિકલવાળાં પાણી વહીને જે દૂષિત કરી રહ્યાં છે. આ...