Breaking News

Crime News

Election 2022

જખૌ દરિયામાં માછીમારોને આ વર્ષે માત્ર ર૦થી ૩૦ ટકા માછલી મળી

સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે વૈશ્વિક મંદી છે. જખૌના માછીમારોને પણ તેની અસર થઈ છે. કોરોના ઉપરાંત બે વખત વાવાઝોડા સહિતની...

કચ્છમાં કોરોના સંક્રમણના કારણે 12 કન્ટેન્ટમેન્ટ ઝોન

વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં ૧૨ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેમાં ૨૭૨૬ લોકોનો...

ભચાઉમાં બીમાર યુવાનનો મૃતદેહ ઘરના ટાંકામાંથી મળી આવ્યો

પુર્વ કચ્છમાં અપમૃત્યુ, આપઘાતની ચાર ઘટનાઓ પોલીસ ચોપડે ચડવા પામી હતી. અંજારમાં કિશોરીએ અંતિમ પગલુ ભરીને આપઘાત કર્યો હતો, તો...

નિરોણા પંથકના ડુંગરાળ વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં જોશભેર પાણી વહ્યા

મંગળવારની મોડી રાત્રિના નિરોણા પંથકના દક્ષિણ તરફના ડુંગરાળ વિસ્તારમાં પડલા વરસાદના કારણે ખેતરોમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. 

સૂરજપર નજીક વાહન અડફેટે મગરના જીવનનો ‘સૂરજ’ અસ્ત

ભુજ તાલુકાના સૂરજપરથી બે કિલોમીટર દૂર બુધવારે વાહન અડફેટે કચડાઈ જતા મગરનું મોત નીપજ્યું હતું. સૂરજપર-નારણપર માર્ગ પર વહેલી સવારે...