Breaking News

Crime News

Election 2022

તારીખ ૩૧મી મે રાજ્યો ની સરહદો ખોલવા માં આવે તેવી સકયતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઇ શકાશે

લોકડાઉનને કારણે મજુરોના પલાયનથી આર્થિક ગતિવિધિ શરૂ કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. સાથોસાથ મજુરોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનું પણ પડકારજનક...

થાનગઢના આંબેડકરનગરમાં મારા મારી નજીવી બાબતે

થાનગઢના આંબેડકરનગરમાં ગાળો બોલવા મામલે વણકર યુવાનો વચ્ચે બોલચાલી મારામારી થતાં ત્રણને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. થાન...

બગોદરા પોલીસ સ્ટેશન ખાતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ લેવામાં આવ્યા

જેમાં પીએસઆઇ એમપી ચૌહાણ સાહેબ અને એ.એસ.આઈ ભરતભાઈ એચ શી દશરથભાઈએએસઆઇ બાબુભાઈ પીસી રામદેવસિંહ પીસી સુરેન્દ્રસિંહ દ્વારા તમામ પોલીસ મિત્રોને...

૧૬ વર્ષીય છોકરીએ જીભ કાપીને મંદિરમાં ચઢાવી

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાથી આસ્થા અને અંધવિશ્વાસ સાથે સંકળાયેલો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જયાં કોરોના વાયરસથી ગામની રક્ષા...

આરોગ્ય અધિકારીની બાદબાકી પછી હવે કોરોના અંગે પૂરતી વિગતો અપાતી નથી

 જી.કે.જનરલની લેબોરેટરીમાંથી 21 પોઝીટીવ દર્દીઓની યાદી લીક થયાં બાદ હવે કચ્છમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગેની અધૂરી માહિતી જાહેર કરાઈ રહી...

હું તમારી પોલીસના ત્રાસથી ત્રાસી ગઈ છું.હવે મારે મરી જવું છે

હું તમારી પોલીસના ત્રાસથી ત્રાસી ગઈ છું...હવે મારે મરી જવું છે, દીકરીઓ જોડે હું આપઘાત કરી લઈશ...’સંત્રીએ મહિલાને સમજાવી હતી...

તલગાજરડાથી મોરારીબાપુ દ્વારા રાજ્યવ્યાપી કેમ્પેઇન નું કર્યું આરંભ

“હું પણ કોરોના વોરીયર્સ” કેમ્પેઈનમાં આજે સેલ્ફી વીથ દાદા-દાદી મુખ્યમંત્રી દ્વારા તા.૨૧ થી તા.૨૭ મે સુધી રાજ્ય વ્યાપી “હુ પણ...

જામનગરમાં એકસ આર્મીમેન ને સરકારમાંથી જમીન અપાવી દેવાના નામે છેતરપીંડી કરાઇ

જામનગરના ગોકુલનગરમાં રહેતા એકસ આર્મીમેન ભરત લીરાભાઇ ડાભી મિલ્ટ્રીમાંથી નિવૃત થતા તેમને વકીલાત તરીકે પ્રેકટીસ કરતા ભરતભાઇને પોતાની જિલ્લા કલેકટર...

અમદાવાદ: સોલા સિવિલમાં વેન્ટિલેટરમાં કથિત ધડાકામાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત

પ્રતિકાત્મક તસવીર અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં કથિત ઘડાકાની ઘટના સામે આવી છે. જેમાં કોરોના શંકાસ્પદ મહિલા દર્દીનું મોત નીપજ્યું...

પાકિસ્તાન વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી મૃતકોના પરિવારો પ્રત્યે દુખ વ્યક્ત કરયુ

  વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનમાં થયેલી વિમાની દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં...