Breaking News

Crime News

Election 2022

જુનાગઢ: ભવનાથની તળેટીમાં દીપડાએ અઠવાડિયામાં બીજા સાધુને ફાડી ખાતા હાહાકાર

જૂનાગઢની ભવનાથની તળેટી સંખ્યાબંધ ગિરનારી સાધુઓનો વસવાટ છે. સંત મહાત્માઓના અહીંયા આશ્રમો આવેલા છે. ભવનાથ ગિરનાર પર્વતની તળેટી છે અને...

શુરેંદ્ર્નગર જિલ્લા ના થાનગઢ માં કોરોના 1 કેશ સામે આવ્યો

હાલ ગાંધી હોસ્પિટલ માં સારવાર હેઠળદર્દી ને ચેપ ક્યાં થી લાગ્યો તે હજુ સ્પષ્ટ નહીંબોટાદ ના વ્યક્તિ શાથે શ્પર્ક આવ્યો...

એક મત જનતાનો, પોલીસ વિશે

ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને ત્રણ મહિનાનુ એક્સટેન્શન આપવામાં આવ્યું છે રાજ્ય પોલીસ વડા 30 એપ્રિલે નિવૃત્તિ થવાની હતી....

રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૧૮.૨૯ લાખ અપાયા

કોરોના ના કહેર વચ્ચે સમગ્ર વિશ્વમાં અનેક લોકો ને હેરાન થવું પડી રહ્યું છે અને દરરોજ અસંખ્ય લોકો મોતના મુખમા...

કુવાડવાના જિયાણા ગામે સાસુની હત્યા કરનાર જમાઈ ગગજી જખાનીયાને કુવાડવા પોલીસે પકડ્યો

રાજકોટ : ગત સપ્તાહે જીયાણા ગામની સિમ ખીજડિયાના કાચા રસ્તે આરોપી ગગજી જખાનીયાએ તેના સાસુ કુંવરબેન વાલાભાઇ સાડમિયાંને માથાના ભાગે...

શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ અંજાર ધ્વારા જરૂરત મંદ લોકો ને રાશનકીટ વિતરણ

ઐતિહાસીક અંજાર શહેર મધ્યે લોકડાઉન ની જાહેરાત થયા બાદ સમાજ ના પ્રમુખ, શ્રી પ્રેમજીભાઈ,ઉપ પ્રમુખ શ્રી રમેશભાઈ તથા સહ મંત્રી...

રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ તાલુકામાં રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા દ્વારા છ હજાર જેટલી રાશનકીટનું વિતરણ કરાયું તેમજ અવિરત રસોડુ પણ ચાલુ સહિત અન્ય ઘણી સેવાકીય પ્રવુતિઓ ચાલુ.

તમાકુની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા છરીના ઘા મારી આધેડની હત્યા

કોરોના વાયરસના પગલે લોકડાઉન અમલમાં હોવાથી હાલમાં લોકોને તમાકુ નાથી મળી રહી જેાથી વ્યસનીઓ તમાકુ મેળવવા ધમપછાડા કરી રહ્યા છે...

રૃપિયા ર૦ લાખના બીડી, ગુટખા સાથે રાપરનો વેપારી ઝડપાયો

લોકડાઉનમાં પણ કાળા બજારીમાં બીડી ગુટખાનો માલ વેંચાઈ રહ્યો છે. ત્યારે, રાપરમાં એક મોટા ગજાનો વેપારી લાખો રૃપિયાના જથૃથા સાથે...

ભુજના મુસ્લિમ યુવાનોએ રકતદાન દ્વારા માનવતાની ઇબાદત સાથે પવિત્ર રમજાન માસની કરી ઉજવણી

પવિત્ર રમજાન માસ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ભુજના મુસ્લિમ યુવાનોએ રકતદાન કરી માનવતાના કાર્ય સાથે પ્રેરણાદાયી પહેલ કરી....