ભુજ છેલ્લા ૬ વર્ષથી નૂતન સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે
આગામી તા. ૪ જુલાઈ ૨૦૧૯ના રોજ ભુજ મધ્યે આ ભવ્યતી ભવ્ય રથયાત્રા મહોત્સવને ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, સ.ગુ....
આગામી તા. ૪ જુલાઈ ૨૦૧૯ના રોજ ભુજ મધ્યે આ ભવ્યતી ભવ્ય રથયાત્રા મહોત્સવને ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, સ.ગુ....
પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચનાથી ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ચોટીલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી બામણબોર પો.સ્ટે. ના...
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા ખાતે જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાનો હોઈ તે અંતર્ગત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...
શિક્ષણ એવી અમોઘ જડીબુટ્ટી છે, જેના દ્વારા સમાજ વિકાસ પામે છે. પુંજલ બાપાએ પણ રબારી સમાજ શિક્ષણમાં આગળ વધે તે...
અરલનાની ગામ પાસે ગત તા.૧૨/૬/૨૦૧૯ના રોજ મારૂતિવાનમાં આગ લાગતાં કુલ-૩ વ્યકિતઓનાં અકસ્માતમાં મૃત્યુ થયાં હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર મૃતકોનાં...
ભુજના નાગોર ફાટક પાસે ગત મધ્યરાત્રીના ટ્રેનની અડફેટે આવી જવાથી નખત્રાણા તાલુકાના ભડલીના દંપતીનું મોત થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ...
ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના રંધેરી ગામ નજીક જેટકો વીજ કંપનીના સબ સ્ટેશનમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. મળતી...
પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાધેલા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબનાઓએ દારૂ જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ...
શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા અછત પાણી સમિતિની બેઠકમાં કચ્છના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાંત અધિકારી અને પાણી પુરવઠા...