ગાંધીધામઃ સુરેન્દ્રનગરના સાયલાના ધાંધલપુર ગામની પ્રાથમિક શાળાની કન્યાઓને લઈ કચ્છના પ્રવાસે આવેલી ટ્રાવેલ્સની બસને ગાંધીધામના પડાણા રોડ પર પંચરત્ન માર્કેટ પાસે જવાહરનગર નજીક અકસ્માત નડતાં બસના કંડક્ટરનું મોત નીપજ્યું હતું.
ગાંધીધામઃ સુરેન્દ્રનગરના સાયલાના ધાંધલપુર ગામની પ્રાથમિક શાળાની કન્યાઓને લઈ કચ્છના પ્રવાસે આવેલી ટ્રાવેલ્સની બસને ગાંધીધામના પડાણા રોડ પર પંચરત્ન માર્કેટ...
અંજાર તાલુકાના સિનુગ્રાના સર્વે નંબર ૧૫૫/પૈકી ૧૫ વાળી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દુર કરવા બાબત.
પર્યાવરણ દિન’ની ઉત્સાહભેર ઉજવણી: વિદ્યાર્થીઓ અને સ્ટાફે લીધાપર્યાવરણ સંરક્ષણના સંકલ્પ
રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીને જીવામૃત,બીજામૃત અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા નિષ્ણાતોનો અનુરોધ
ગ્રામ પંચાયતો માટે ખુશખબર: ૧૦૦ ટકા પાણીવેરો વસૂલ કરવા પર મળશે રૂપિયા ૫૦,૦૦૦નું વિશેષ પ્રોત્સાહન