Breaking News

Crime News

Election 2022

ગાંધીધામમાં ભરબપોરે રહેણાંક મકાનમાંથી 1 કરોડથી વધુ રકમની લૂંટથી ચકચાર.

ગાંધીધામના ચારસો ક્વાર્ટર વિસ્તારમાં ભરબપોરે ત્રાટકેલાં ત્રણ લૂંટારાએ રહેણાંક મકાનમાંથી ૧ કરોડથી વધુ રોકડ રકમની લૂંટ કરી હોવાનો બનાવ બહાર...

લખપત ખાતે આવેલા વર્માનગરમાં બસમાં ચડવા જતા નવયુવાનનું પગ લપસતાં થયેલ અકસ્માતમા મોત નીપજયું

 લખપત ખાતે આવેલ વર્માનગરમાં નવાનગરનો 18 વર્ષીય નવયુવાન પીયૂષ ભુરાજી દવે બસમાં ચડવા જતાં તેબનો પગ લપસતાં તે બસના ટાયર...

પદ્ધર-ધાણેટી માર્ગ વરસાદના કારણે બિસમાર બનતાં લોકો બન્યા ત્રસ્ત : મરંમતનું કામ ટૂંકા સમયમાં જ થાય તેવી લોક માંગ ઉઠી

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવેલ પદ્ધરથી ધાણેટી જતો માર્ગ હાલમાં થયેલ વરસાદને  કારણે બિસમાર બની જતાં ગામના લોકો તેનાથી...