શિક્ષણમંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે કચ્છ ખાસ ભરતી અંતર્ગત ભુજ ખાતે ૧૬૩ વિદ્યાસહાયકોને નિમણૂંક પત્રનું વિતરણ કરાયું
– ડૉ. પ્રદ્યુમન વાજા, શિક્ષણમંત્રીશ્રી - શિક્ષકો વિકસિત ભારત નિમાર્ણ સંકલ્પના બ્રાન્ડએમ્બેસેડર છે - નંબર ગેમ નહીં પરંતુ બાળકોના કૌશલ્ય સર્જનની ચિંતા કરીને...