Breaking News

Crime News

Election 2022

રાજકોટના ભગવતીપરામાં ગટરની અંદર પડી જતાં યુવાનનું સારવાર અર્થે મોત

રાજકોટ/ શહરેમાં આઠ દિવસ પૂર્વે ભાગવતીપરા નજીક ભૂગર્ભ ગટરની સફાઈ કરતા સમયે ૩ સફાઈ કામદાર ગટરમાં ગરક થઈ ગયા હતા....

અંજારમાં નાસ્તાની લારી ધરાવતા ધંધાર્થીને ઝીંકાયા છરીના ઘા

અંજાર ઓકટ્રોય ચોકી પાસે જાહેરમાં 15 ઇસમોએ સશસ્ત્ર કરેલા જીવલેણ હુમલાના બનાવમાં બે જણાને અતિ ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ફરિયાદ...

મુન્દ્રામાં ફરી દારૂના નશાની હાલતમાં બે એસટી ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ

મળતી માહિતી મુજબ/ ગત 22 ઑગસ્ટે મુન્દ્રા એસટી ડેપોમાં પીધેલી હાલતમાં ડ્રાઇવર ઝડપાયાની ધટના બાદ ગુરૂવારે બપોરે ફરિ બે ડ્રાઇવરો...

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કે પછી હત્યા? આજે વિસરા રિપોર્ટમાં થઈ શકે છે મોટો ખુલ્લાસો

અંદાજે 3 માસ પછી  અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતની સચ્ચાઈ બહાર આવે તેવી  એંધાણ  દેખાઇ રહી છે. ટૂંક સમયમાં એઈમ્સની...

સલમાન ખાને PM મોદીને જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી

(મુંબઇ) બોલીવૂડના અભિનેતા સલમાન ખાને ગઇકાલે PM મોદીને તેમના ૭૦મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પોતાની અને નરેન્દ્રભાઇની તસ્વીર તેણે પોસ્ટ...

58 હજારના તેલની મહેસાણાથી રાજકોટ પહોંચે તેનાથી પહેલા જ થઈ ગઈ ચોરી

મળતી માહિતી મુજબ: જય ગુરુદેવ રોડલાઇન્સના નામથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા નૈમિષ પ્રફુલ્લભાઇ રાજવીરે નોંધાવાયેલા ગુના અનુસાર મહેસાણાની ઓઝોન પ્રોક્રોન નામની...

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મારુતિ ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ નિમિત્તે મૂર્તિનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.

રાજુલા તાલુકાના મારુતિ ધામ ખાતે રાજ્ય સેવા સપ્તાહ અંતર્ગત મારુતિ ધામ ખાતે ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજી ના મૂર્તિ સ્થાપિત કરવામાં...