Breaking News

Crime News

Election 2022

રબારી સમાજના ધર્મગુરુ મહંત પૂજય બળદેવગીરીજી બ્રહ્મલીન થયા

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ વાળીનાથ મંદિરના મહંત અને રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી છેલ્લા કેટલાંક દિવસથી બિમાર હતા.લાંબા સમયથી બીમારીથી...

કવિ હૃદય ‘ભારત રત્ન’ અટલજી ની યાદમાં સુશાસન દિન ૨૫મી ડીસેમ્બરે ‘કાવ્યાંજલી’ કાર્યક્રમ – વિનોદ ચાવડા (સાંસદ)

‘સુશાસન દિન’ ૨૫મી ડીસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી “ભારત રત્ન” અને કવિ હૃદય અટલ બિહારી બાજપેયીના જન્મદિને ઉજવણીના ભાગરૂપ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની...

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૧

કચ્છ જિલ્લામાં તા.૦૯/૧૧/૨૦૨૦ થી શરુ થયેલ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની ઝુંબેશમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને ભારતના ચૂંટણી પંચ...

વરસાણા: વીજવાયરને ટ્રક અડતા ડ્રાઈવરનું મોત

(અંજાર) અંજાર તાલુકાના વરસાણા અને ચાંદ્રાણી અકસ્માત ની બે ઘટના આવી સામે મળતી માહિતી અનુસાર અંજારના વરસાણામાં પોતાની ટ્રકની સર્વિસ...