Breaking News

Crime News

Election 2022

ગુજરાત સરકારનાં રાજ્ય મંત્રી માન. શ્રી વાસણભાઈ આહિરની તમામ ગ્રાન્ટમાંથી રૂ.૧.૫૦ કરોડ આરોગ્યના સાધનો માટે ફાળવવામાં આવશે

અંજાર વિધાન સભા મતવિસ્તાર ની તમામ આગામી વર્ષ ની ૧.૫૦ કરોડ ની ગ્રાન્ટ અંજારમાં આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે ઓકસીજન...

ઉપલેટની હોસ્પિટલમાં ગણપતિ દાદાની પુજા કરી કોરોના વોરિયર્સ માટે પ્રાર્થના કરાઇ

ઉપલેટા શહેરમાં ચાલી રહેલા ઉપલેટા નગરપાલિકા સંચાલિત ડેડીકેટેડ કોલેજ હેલ્થ સેન્ટર ની અંદર વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદાની મૂર્તિ પૂજા કરી...

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો મહત્વનો નિર્ણય

·         આ નિર્ણયને પરિણામે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં મળશે મોટી રાહત. ·         આવા...