Breaking News

Crime News

Election 2022

માધાપર સોની સમાજ વાડી તેમજ કાતિકેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

માધાપર સોની સમાજવાડી તેમજ કાતિકશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમા ત્રણ દિવસનો કાર્યક્મ યોજાયા હતા શોભયાત્રા તેમજ...

રાજુલા તાલુકાના ડુંગર ગામે નીલકંઠ મહાદેવ મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા….

આજે જ્યારે મહાશિવરાત્રીનો પર્વ છે, ત્યારે રાજુલા તાલુકાના ડુંગર ગામે રામ દરબાર આશ્રમમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન...

ગઢસીસા ગૌ શાળા માં એક ગાય ના કુખે થી એક વાછરડા નો અલગજ ચિહ્નન જોવા મળતા લોકો જોવા માટે ઉમટ્યા

ગઢસીસા ગૌ શાળા માં એક ગાય ના કુખે થી એક વાછરડા નો અલગજ ચિહ્નન જોવા મળતા લોકો જોવા માટે ઉમટ્યા...

નાઇટ દરમ્યાન પ્રોહિબિશનના બે ગણનાપાત્ર કેશો શોધી કાઢતી અંજાર પોલીસ

મહે પોલીસ મહાનિરીક્ષક શ્રી જે,આર. મોથારીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુરપાટીલ સાહેબ પુર્વ ક્રચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક...

ભુજ શહેર માં થયેલ ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી બી ડિવિજન સર્વેલન્સ ટીમ

શ્રી જેઆર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૌરભ સિંઘ |પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક...

અંજાર પોસ્ટે હાઇવેની હોટલો પર શંકાસ્પદ તેલ(સોયાબીન)ની ચોરી કરતા ત્રણનોઈસમો પકડી પાડતી અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક...

નર્મદા એલસીબીનો સપાટો :મહારાષ્ટ્રમાંથી ગુજરાતમા લવાતો 30 લાખનો દારૂ ઝડપ્યો

ર્મદા જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે ,મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લવાતા 30 લાખના વિદેશી દારૂના જથ્થાને બાતમીને આધારે ઝડપી...

ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ હવે 22મી સુધી ભરી શકાશે : મુદત લંબાવાઇ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત વધુ એક વખત લંબાવવામાં આવી...

સંગીતકાર શિવરામ પરમારના ધર્મ પત્ની અમીબેનને ટેરોટ રીડર 2021 એવોર્ડથી સન્માનિત કરાયા

રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારના ધર્મપત્ની અમીબેન પરમારને મુંબઈ ના "ફાઉન્ડેશન પીપલ" તરફથી ભારતના પ્રખ્યાત ટેરોટ રીડર 2021 નો એવોર્ડ આપવામાં...

ભુજની અદાણી મેડિકલ કોલેજમાં યોજાયેલા સાતમા ચિકિત્સા સ્નાતક પદવીદાન સમારંભમાં 158 તબીબને પદવી મળી

ભુજની અદાણી મેડિકલ કોલેજમાં યોજાયેલા સાતમા ચિકિત્સા સ્નાતક પદવીદાન સમારંભમાં નવોદિત 158 ડોક્ટરને દીક્ષાંત અર્પણ કરતાં ઉપસ્થિત વક્તાઓએ તબીબોને એક...