Breaking News

Crime News

Election 2022

ગુજરાતમાં અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ ઑ માટે આવક મર્યાદા 2.50 લાખ છે જે હટાવવામાં આવે તેમજ શીષ્યાવૃતિ મળે તે માટે ગુજરાતનાં સમગ્ર અનુસુચિત જતિના વિદ્યાર્થીઓ તેમજ કચ્છના વિદ્યાર્થીઓ કચ્છ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું

નખત્રાણા તાલુકાના નાની અરલ ગામે મેઘવંસી મારુ સમાજ દ્વારા પીર પીથોરા દાદા નો પીયાલો યોજાયુ હતું

નાની અરલ ગામે મેઘવંસી મારુ સમાજ દ્વારા ભાદરવા સુદ બીજ ના દીવસે પીર પીથોરા દાદા નો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં ...

રાજયમંત્રી વાસણભાઇ આહિર કચ્છના પ્રવાસે

ભુજ, બુધવારઃ રાજયમંત્રી વાસણભાઇ આહિર તા.૧૦/૯ થી ૧૩/૯ સુધી કચ્છ જિલ્લાની મુલાકાત આવી રહયા છે. તેઓ ૧૦મીએ સવારે ૧૦.૩૦ કલાકે...

પાટણ જિલ્લા ના રાધનપુર નેશનલ હાઈવે પર પડેલા ખાડા ગામના સેવાભાવી લોકોએ પૂર્યા..

પાટણ જિલ્લાને અડીને પસાર થતા દિલ્હી કંડલા નેશનલ હાઈવે પર આવેલા રાધનપુર સાતલપુર વચ્ચે મસમોટા ખાડા પડવાને કારણે વાહનચાલકોને ભારે...

રાપર તાલુકાના સણવા ગામે પૂર્વ કચ્છ પોલીસ વડા એ લોક દરબાર યોજાયો

આજે રાપર તાલુકાના આડેસર પોલીસ મથક હેઠળના સણવા ગામે બોર્ડર રેન્જ આઈજી જે આર. મોથાલીયા ની સુચના થી પુર્વ કચ્છ...

ગાંધીનગરમાં ગાયોના ઘાસચારા માટે સબસિડી મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી

આજ રોજ ગાંધીનગર ખાતે ગુજરાત ગૌસેવાસંઘના પ્રમુખ અને સચિદાનંદ મંદિરના મહંત પુજ્ય ત્રિકમદાસજી મારાજ ની આગેવાની માં માનનીય નાયબ મુખ્યમંત્રી...