Breaking News

Crime News

Election 2022

કેરા હોમગાડૅઝ સબ યુનિટ ના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અહીં કેરા હાઈસ્કૂલ ખાતે આચાર્ય બ્રિજેશ ઠક્કર સાહેબ અને ભૂતપૂર્વ ઓફિસર કમાન્ડીગ પ્રશાંતભાઈ ભટ્ટ સાહેબ ના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ...

નારાયણ સરોવર શ્રાવણ મહિના માં ભાવિકો ઉમટસે

લખપત તાલુકાના છેવાડા દરીયા કાઠે આવેલા નારાયણ સરોવર શ્રાવણ મહીનામા દશઁન કરવા આવ્યા  પોચસે કોરોના ની મહામારી  ના કારણે મંદિરો ...

ખરેખર ખાવડા વિસ્તાર ના માલધારીઓ દિલના રાજા કહેવાય

નખત્રાણા તાલુકાના લૈયારી ગામના રહેવાસી જત અબુબકર ભાઈ ના જણાવ્યા મુજબ ખંડીર માં આવેલા ૫૦ જેટલા પ્રવાસીઓ પોતાની બાઈકો સાથે...

રાપર તાલુકા પંચાયત તથા રોટરી કલબ ઓફ રાધનપુર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

તા.૦૮.૦૮.૨૦૨૧ રોજ પલાસવા ગામે જય ગોપાલ બક્ષીપંચ કુમાર છાત્રાલય ના પ્રમુખ મોતીભાઈ વજાભાઈ ભરવાડ સદસ્ય (દંડક) રાપર તાલુકા પંચાયત તથા...

લખપત તાલુકાના તહેરા ગામના રહેવાસી જત ઉમર ભાઈ ની એક પાડી નું આજે મરણ થયો છે, હજી તો બે પાડીઓ બિમાર છે તે બન્ને પાડીઓ નું બિમારી કારણે મરણ થાય તેવી શક્યતા, ઉમર ભાઈ ની પાડી ના મરણ થી અને બે પાડીઓને બિમારી ની હાલતમાં જોઈ ઉમર પર ચિંતા ની લાગણી છવાઈ

ભરૂચમાં નીરજ નામના વ્યક્તિને 501 રૂપિયાનું પેટ્રોલ ફ્રી માં આપવામાં આવશે

ઓલમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા પેટ્રોલ પંપના માલિકે કરી જાહેરાત આડી પ્રૂફ આપીને 501નું પેટ્રોલ મેળવો ફ્રી માં

લીંબડી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતી શહેરી જન સુખાકારી દિવસનો યોજાયો કાર્યક્રમ

રાજ્યભરમાં હાથ ધરાયેલ "૫ વર્ષ આપણી સરકારના, સૌના સાથ-સૌના વિકાસના" જન સેવાયજ્ઞના આઠમા દિવસે ‘શહેરી જન સુખાકારી દિવસ’ નિમિત્તે સરકારના...