Breaking News

Crime News

Election 2022

ઇંગ્લીશ દારૂની સફળ રેડ કરતી ભુજ શહેરની બી ડિવિઝન પોલીસ, 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂ.36900 /-નો મુદ્દામાલ કબ્જે કરાયો આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

એમ.એસ.ભરાડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા એન.વી.પટેલ ના.પો.અધિ.શ્રી ભુજ વિભાગ,ભુજ ના માર્ગદર્શન અને સુચના મુજબ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં...

ભુજ શેર ખાતે અનેક વાટાઘાટો અને અરજીઓ બાદ અંતે તંત્રની અનઅધિકૃત બાંદકામ અંગે આંખ ઉઘડી,ભુજની પાવર પ્લસ ફિટનેસ જીમને સીલ કરાઇ.

ભુજમાં આવેલી પાવર પ્લસ ફિટનેસ જીમ અંગે અનેક પ્રશ્નો ઉઠયા હતા કે તેનું બાંધકામ અનઅધિકૃત રીતે કરવામાં આવ્યું છે તેવામાં...

ભુજ શહેરની બેન્કના કર્મચારીઓ દ્વારા વિ-બેન્કર્સ ગ્રુપના સહયોગથી વિવિધ માંગ મુદ્દે રેલી કાઢી દેખાવો કરવામાં આવ્યા.

ભુજ શહેરના બધા જ બેંકસો કલાર્ક-ઓફિસરો દ્વારા વિ-બેન્કર્સ ગ્રુપના સ્પોર્ટથી ભુજ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી. દિલ્લીમાં રચાયેલ ધરણાં કાર્યક્રમના...

ભુજ શહેરના સંજીવકુમાર ટી પટેલની ઓફિસ સી/01 સુલય એપાર્ટમેન્ટમાં ચાર શખ્સોએ કરી નકલી દસ્તાવેજને લઈ ઠગાઇ. ( ચારે આરોપી ફરાર )

તા.21.3.18 : નો બનાવ ભુજ શહેરના સંજીવકુમાર ટી પટેલની ઓફિસ સી/01 સુલય એપાર્ટમેન્ટ પરબત જાદવા વારસાણી,મેહુલકુમાર એસ.જોષી,સંજીવકુમાર ટી પટેલ,સ્નેકિગીરી મહેશકુમાર...

ભુજના દાતાશ્રીના સહયોગથી શહેરના 60 વૃદ્ધ વડીલોને 8 દિવસની સૌરાષ્ટ્ર દર્શન યાત્રા કજાવવામાં આવી.

ભુજના દાતાશ્રી સરોજબેન રામદાસ સોની તથા ભરતભાઇ રામદાસ સોનીનાં સહયોગથી ભુજના 60 વૃદ્ધ વડીલો આઠ દિવસ માટે સૌરાષ્ટ્રનાં વિવિધ તિર્થ...

ભારત મુક્તિ મોર્ચાના આગેવાન નુમાની સાહેબ કે જે લો બોર્ડના પ્રવકતા છે તેના પર RSS ના કહેવાથી ખોટી F.I.R દર્જ કરવામાં આવી તે અનુસંધાને ભારતના 150 જીલ્લામાં ધરણાં યોજવામાં આવ્યા.

ભારત મુક્તિ મોર્ચા દ્વારા ભારતના આશરે 550 જેટલા જીલ્લામાં ધરણાંનું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે. ભારત મુક્તિ મોર્ચાના એક નેકી...

ભુજ તાલુકાનાં ભેડીયા ગામમાં આવેલી પથ્થરોની કંપનીમાં અવારનવાર બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોવાથી રહેવાસીઓ પરેશાન કોઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી રહેવાસીઓની માંગ.

ભુજ તાલુકાનાં ભેડીયા ગામમાં આવેલી પથ્થરોની ભેડીયા કંપનીમાં અવારનવાર પથ્થરોનો બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. અને આ કંપનીની બાજુમાં લોકો રહે...

શક્તિધામ ગ્રાઉન્ડ ખાતે સુજાનસિંહ જેઠુભા જાડેજા પરિવાર તરફથી શ્રીમદ ભાગવદ કથાનું આયોજન કરવામાં આવ્યું.

શક્તિધામ ગ્રાઉન્ડમાં જાડેજા સુજાનસિંહ આયોજન જેઠુભા પરિવાર તરફથી શ્રીમદ ભાગવદ કથાનું આયોજન કરવામાં આવેલ. કથાનો પ્રારંભ 18.3.18 ના રોજ કરેલ....