સુરેન્દ્રનગર જીલ્લા માં શ્રમિકો ની અવર – જવર માટે બસ વ્યવસ્થા મામલે વિવાદ..!!! લખતર ના ધારાસભ્ય નૌશાદ ભાઈ સોલંકી દ્વારા સરકારી તંત્ર એ પોતાના મળતીયાઓ ને કમાણી કરાવવાનું ષડયંત્ર કરાયા નો આક્ષેપ
હાલ ની. ભયંકર મહામારી ના દિવસો માં બીજા રાજ્ય નાં શ્રમિકો ને પોતાના વતન પહોંચાડવા માટે કોંગ્રેસ દ્વારા આં લોકો...