Breaking News

Crime News

Election 2022

મોથાળા તેમજ કનકપર ની બાજુમાં આવેલ ખેતીવાડી માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્ર ની શરૂઆત કરવામાં આવી

ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ દ્વારા મોથાળા ખેતીવાડી માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. જેમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો...

 નખત્રાણા ખાતે ભેંસ ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ બે આરોપી ઝડપાયા

copy image   નખત્રાણા ખાતે ભેંસચોરીના બનાવમાં વધુ બે આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે. જે અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો...

પાવરપટ્ટી વિસ્તાર નીરોણામાં દારૂબંદી કરાવવા માટે પી.એસ.આઇ. સમક્ષ રજૂઆતો કરાઈ

નખત્રાણા તાલુકાના નીરોણામાં કેટલાક સમયથી દારૂનું દુષણ વધી રહ્યો છે.ગુજરાતમાં દારૂ બંદી હોવા છતા કચ્છના અનેક વિસ્તારોમાં દારૂનું સેવન વધ્યો...

ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળામાં માનવ મેરામણ ઉમટ્યું, લોકોએ મેળામાં મ્હાલવાની મજા માણી

ભરૂચ તાલુકાના પૌરાણિક શુકલતીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી...

ભચાઉમાં એક ગેરેજમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી

copy image  ભચાઉમાં આવેલ એક ગેરેજમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવામાં પામી હતી.આ મામલે સૂત્રો દ્વારા...

ભરૂચમાં શુકલતીર્થની જાત્રામાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા ૩ ડૂબ્યા, ૨ ના મોત, એકની શોધખોળ ચાલુ

બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો શુકલતીર્થની જાત્રામાં ગયા હતા. જ્યાં નર્મદા નદીમાં ન્હાવા જતા...