Breaking News

Crime News

Election 2022

ભુજના સ્વામિનારાયણ મંદિરમાં હજારો દીપ પ્રગટાવી ભવ્ય મહાઆરતીના આયોજનનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો

copy image અયોધ્યામાં નવ નિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માહિતસવના ભવ્ય પ્રસંગે હાર કોઈ રામ ભક્ત ઝૂમી ઉઠ્યા છે ત્યારે, સૂત્રો...

લોકસભા મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા છે અને પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારે ચુંટણીના બ્યુગલ...

લોકસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ..!

લોકસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ..! 26 બેઠકોના ચૂંટણી કાર્યાલય આજથી ધમધમતા થયા, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાતમાં 26 કાર્યાલયનું વર્ચ્યુઅલી...

અયોધ્યામાં રામમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ ખાતે. નરસિંહમહેતાનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

ભુજ. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ ખાતે નરસિંહ મહેતા નગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી ગોપનાથ...

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભુજનું નારણપર ગામ બન્યું રામમય

અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભુજનું નારણપર ગામ રામમય બની ગયું હતું. ભુજના નારણપર ગામ ખાતે અયોધ્યા...

રામમંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે માધાપર શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું

copy image 22મી જાન્યુયારીના દિવસે ભુજનું માધાપર ગામ રામમય બની ગયું હતું. આ મામલે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,...

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યા ખાતે ભંડારા ભોજન પ્રસાદનું આયોજન

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યા ખાતે  મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવન દાસજી, પાર્ષદ જાદવજી ભગત, પુરાણી બાલકૃષ્ણ દાસજી, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી વિગેરે સંતોની  પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત ભંડારા ભોજન પ્રસાદ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સાધુ સંતો અને ભકતોએ  હજારોની સંખ્યામાં આ ભોજન પ્રસાદનો લાભ  પ્રાપ્ત...

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ  ઉજવણી  અંતર્ગત ગાંધીધામ 51 હજાર દીવડાથી ઝળહળી ઉઠ્યું

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ  ઉજવણી અંતર્ગત ગાંધીધામમાં  રોટકેટર કલબ અને ઓમગ્રુપના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં એક સાથે 51 હજાર દીવડા પ્રજ્વલિત કરવામાં આવેલ હતા. જેથી સમગ્ર સંકુલ દીપી ઊઠયું હતું. છેલ્લા કેટલા સમયથી...

22 જાન્યુઆરીના સુવર્ણ દિવસે શ્રી રામ આયોધ્યામાં સિંહાસન પર બિરાજમાન થયા

copy image 22 જાન્યુઆરીના સુવર્ણ દિવસે શ્રી રામ આયોધ્યામાં સિંહાસન પર બિરાજમાન થયા છે. ત્યારે, આ દિવસ ઈતિહાસમાં સુવર્ણ કલમથી...