Breaking News

Crime News

Election 2022

ભુજ ખાતે આવેલ  માનકૂવા નજીકના એક ગામની પરિણીતાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ  માનકૂવા નજીકના એક ગામની પરિણીતાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજરાતા આરોપી વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ...

મુંદ્રા નજીક પ્રાગપર ચોકડી પાસેના યાર્ડમાં કન્ટેનરોમાં આગ ભભૂઈ ઉઠતાં બે કન્ટેનરનો માલ બળીને ખાખ

મુંદરા ખાતે આવેલ પ્રાગપર ચોકડી ખાતે દેવાંશી શાપિંગ યાર્ડમાં કન્ટેનરોમાં આગ ભભૂઈ ઉઠતાં બે કન્ટેનરનો માલ બળીને ખાખ થઈ ગયેલ...

રાપરમાં વૃદ્ધ ખેડૂતનાં ઘરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં 3.50 લાખ બળીને ખાખ

રાપર ખાતે આવેલ શંકરવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ ખેડૂતનાં ઘરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ખેતપેદાશોના આવેલા રૂા. 3.50 લાખ ઉપરાંત અન્ય...

ઓનલાઇન છેતરપિંડી : કંપનીમાં ઇન્વેસ્ટ કરવવાની લાલચ આપી ભુજના શખ્સ સાથે 1.53 લાખની છેતરપિંડી આચરવામાં આવી : એલસીબીએ તમામ રકમ પરત આપવી સરાહનીય કામગીરી બજાવી

કંપનીમાં ઇન્વેસ્ટ કરવવાની લાલચ આપી ભુજના શખ્સ સાથે 1.53 લાખની છેતરપિંડી આચરવામાં આવેલ હતી જે બાબતે જાણ થતાં તમામ રકમ...

આદિપુરમાં મહિલાને માર મારવાના પ્રકરણમાં ખોટું પ્રમાણપત્ર રજૂ કરનાર તબીબને સજા ફટકારવામાં આવી

આદિપુર ખાતે રહેતી એક મહિલાને બાળક ચોરીના પ્રકરણમાં પૂછપરછના નામે બોલાવી તેમને માર મારવાના કેસમાં રામબાગ હોસ્પિટલના તબીબ દ્વારા ઈજા...

ગાંધીધામમાંથી 29 હજારના દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો : એક ફરાર  

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામમાં મેહુલ ભીખા પરમાર તેમજ નરશી પાલા...

ગાંધીધામના યુવાન સાથે થઈ 3.70 લાખની ઓનલાઈન ઠગાઈ : સાયબર ક્રાઈમ પોલીસે તમામ પૈસા પરત આપાવી સરહનીય કામગીરી બજાવી

  ગાંધીધામના એક યુવાન સાથે 3.70 લાખની ઓનલાઈન ઠગાઈ થતાં સાયબર ક્રાઈમ પોલીસે તમામ પૈસા પરત આપાવી સરહનીય કામગીરી બજાવી...

નખત્રાણા ખાતે આવેલ કોટડા(રોહા)માં ગૌવંશને કુહાડી મરાતાં લોકો રોષે ભરાયા

  નખત્રાણા ખાતે આવેલ કોટડામાં અજાણ્યા ઈસમો દ્વારા ગૌવંશને કુહાડીના ઘા મારતા ગ્રામજનોની લાગણી દુભાઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર...

ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં 55 વર્ષીય આધેડે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં 55 વર્ષીય આધેડે ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર...

ગાંધીધામ ખાતે આવેલ  મીઠીરોહરમાં સૂઇ રહેલા 14 વર્ષીય કિશોરનું હૃદયરોગના હુમલાથી મોત

ગાંધીધામ  ખાતે આવેલ મીઠીરોહરમાં હૃદયરોગના હુમલાએ 14 વર્ષીય કિશોરનો જીવ લીધો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ  ખાતે...