Breaking News

Crime News

Election 2022

અંજાર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ

સરહદી રેન્જ આઇ.જી.પી જે.આર.મોથલીયા , તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી આગામી વિધાનસભા ચુંટણી અન્વયે...

ખાનગી ટયુશન કલાસીસો સવારે ૮ કલાક સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે તે સિવાયના સમયમાં ટયુશન કલાસીસ ચલાવવા પર પ્રતિબંધ

  કચ્‍છ જિલ્‍લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતા વિધાર્થીઓને પુરક અને...

જિલ્લાનાહોટલ/ગેસ્ટહાઉસ/રીસોર્ટ/ધર્મશાળા/સમાજવાડી/મુસાફરખાનાનામાલિકો સંચાલકોએPATHIKસોફટવેરઈન્સ્ટોલકરવાજાહેરનામું

કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરીયાળ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં ત્રાસવાદી સંગઠ્ઠનોના માણસો રોકાઇને પોતાની ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપવાની...

ઔધોગિક એકમો/ઠેકેદારોએ મજૂરો માટે પાણી, વિજળી, રહેણાંક અને શૌચાલય તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવી પડશેઃ જાહેરનામું જારી કરાયું

રાજયમાં બાંધકામ હેઠળના ઈમારતમાં મહિલા મજુરો ઉપર બળાત્કારના બનાવ બનેલા છે. જે ગુન્‍હાની તપાસ દરમ્‍યાન જાણવા મળેલ છે કે બળાત્‍કારના...

ઔધોગિક એકમોના મજુરોની તમામ વિગતોનું રજીસ્ટ્રર નિભાવવા જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું

જિલ્લામાં ભૂકંપ બાદ રાજય સરકારશ્રીની નીતિ અનુસાર મોટા પ્રમાણમાં ઔધોગિક એકમો શરૂ થયેલા છે અને ઔધોગિક એકમોમાં રાજય અને જિલ્લા...

ભાડુઆતની માહિતી પોલીસ સ્‍ટેશનને પહોંચાડવી જરૂરી

ત્રાસવાદીઓ કે આતંકવાદી અગર તો ઉધોગગૃહો માટે બહારથી આવતા લોકોમાં કોઇ અસામાજિક તત્‍વો મકાન ભાડે રાખી લોકોની જિંદગી, સ્‍વાસ્‍થ્‍ય અને...

મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ ગ્રાહકની સંપૂર્ણ ઓળખ રાખવી પડશે

રાજયમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે.  આવા ગુનાઓ શોધી શકવા...

જુના-નવા સાયકલ-સ્‍કુટર-મોપેડ-બાઇકની લે-વેચ કરતા વેપારીઓએ દસ્‍તાવેજી પુરાવા રાખવાના રહેશે

દેશમાં બનતા ગુનાઓમાં સીરીયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટ જેવા હુમલાઓમાં સાયકલનો ઉપયોગ કરવામાં આવેલ હોવાનું તપાસમાં ધ્‍યાને આવેલ છે. આ પ્રકારના હુમલાઓમાં...

સીમકાર્ડના ખરીદ વેચાણ ઉપર કાનુની નિયંત્રણ- જાહેરનામું જારી કરાયું

જિલ્‍લામાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોન તેમજ ખોટા નામે લીધેલા સીમકાર્ડના ઉપયોગનું ધ્‍યાનમાં આવતાં જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા કોઇ અનિચ્‍છિનિય...

જિલ્‍લામાં ત્રાસવાદી અને અસામાજીક પ્રવૃતિ રોકવા હોટેલ માલિકોએ તકદારીનાં પગલાંનો અમલ કરવા કલેકટરશ્રીનું જાહેરનામું જારી કરાયું

  ગુપ્‍તચર સંસ્‍થાના અહેવાલો અને અમુક બનાવોના પગલે જિલ્‍લામાં ત્રાસવાદી અને અસામાજીક તત્‍વો આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ...